બહારગામથી કે અન્ય રાજ્યોમાંથી જામનગર આવતા લોકોએ ફરજીયાત આ વિક્ટોરિયા પુલ પરથી પસાર થઈને જ અંદર પ્રવેશ મળે છે ત્યારે આ એજ વિક્ટોરિયા પુલ છે જેની અવદશા જોઈ શકાય છે. આ વિક્ટોરિયા પુલની બંને બાજુ જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હતી ત્યારે તે કેટલો સસમય ટકશે તેની કદાચ સત્તાધીશો પાસે જાણકારી નહીં હોય અથવાતો જાણવાની દારકાર નહીં કરી હોય. જામ્યુંકોમાં સ્થાને તાજેતરમાં રહી ચૂકેલા લાલ લાઈટ વારા બાબુઓ પણ અનેક વખત આ પુલ પરથી પસાર થઈ ચૂક્યા હશે તેમને પણ આ કદાચ ધ્યાનમાં નહીં આવ્યું હોય..? આ ફૂટપાથ પરથી રોજ અનેક નાગરિકો પસાર થતા હોય છે એટલું જ નહીં ઉનાળાના સમય દરમ્યાન આ ફૂટફાથ પાર રાત્રીના પરિવાર સહિતના લોકો હવા ખાવા પણ બેસવા આવતા હોય છે.હોવી આ પુલ પર કોઈ ગોઝારી દુર્ઘટના ઘટે તે પહેલાં તાત્કાલિક સમારકામ થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!