બુધવાર ઉપાય: ભગવાન ગણેશ અને બુધ ગ્રહના આશીર્વાદ મેળવવા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં, ગણેશને પ્રથમ પૂજાપાત્ર દેવતા માનવામાં આવે છે કારણ…
worships
દ્વારકાના પદયાત્રીઓ સાથે 13 દિવસ માં 340 કી.મી. નું અંતર કાપ્યું જામનગર તા ૨, દ્વારકામાં ધુળેટીના ફૂલડોલ મહોત્સવમાં હાજરી આપવા માટે સમગ્ર ગુજરાત ભરમાંથી અનેક પદયાત્રીઓ…
શિવરાત્રીના 15 દિવસ પહેલા જ ઘીના કમળ બનાવવાની તૈયારી થઈ જાય છે શરૂ ઘીના કમળ તૈયાર કરી અલગ અલગ મંદિરમાં કરાઈ છે અર્પણ 20 થી 25…
હિંદુ ધર્મમાં દરેક દેવતાની પૂજા સંબંધિત અલગ-અલગ નિયમો આપવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ પોતાની ભક્તિ અનુસાર પોતાના પ્રિય દેવતાની પૂજા કરે છે. તેમજ અમે લડુ ગોપાલજીની…
આજે શારદીય નવરાત્રીનો નવમો દિવસ છે જે માતાના નવમા સ્વરૂપ એટલે કે મા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. આ દિવસે એવું કહેવાય છે કે નવમી તિથિના દિવસે જો…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે શારદીય નવરાત્રિમાં ગુજરાત મુલાકાતે આવતા હોય છે. શારદીય નવરાત્રિના બીજા નોરતામાં તેમના વતન માણસા ખાતે માં બહુચર માતાના આરાધના પરિવાર…
જન્માષ્ટમી 2024 ભોગઃ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજામાં પોતાના મનપસંદ ભોજનને ચોક્કસથી સામેલ કરવું જોઈએ, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મનોકામનાઓ જલ્દી પૂરી થાય…
નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન, જે વ્યક્તિ માતાના નવ સ્વરૂપોની સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે, તે ચારેય પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ને પ્રાપ્ત કરે…