હિન્દુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. ભગવાન શિવની પૂજા માટે સોમવારનો દિવસ રાખવામાં આવ્યો છે, જ્યારે મંગળવારે સંકટ મોચન હનુમાનની પૂજા…
worshiping
હિંદુ ધર્મમાં ઘણા બધા ઉપવાસ કરવામાં આવે છે પરંતુ આ બધામાં એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ છે જે દર મહિનામાં બે વાર આવે છે.હાલમાં ફાગણ મહિનો…
ધાર્મિક ન્યુઝ સનાતન ધર્મમાં, કોઈપણ વ્રતનું પરિણામ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે. પોષ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને પોષ…
મકરસંક્રાંતિ ન્યુઝ ભારતમાં દરેક તહેવાર કે ઉત્સવ ઉજવવાનું વિશેષ મહત્વ છે . જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ,…
ધાર્મિક ન્યુઝ સનાતન ધર્મમાં અમાસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.અમાસ તિથિનો દિવસ પ્રાર્થના અને ઋણમાંથી મુક્તિ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.આ વર્ષની છેલ્લી અમાસ…
કાળી ચૌદશના દિવસે અભ્યંગ સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે દિવાળી સ્પેશિયલ કાળી ચૌદશના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાની પરંપરા છે. તેને રૂપ ચૌદસ, નાની દિવાળી,…
હ્રીમ ગુરુજી મેષ: મેષ રાશિનો સ્વામી મંગળ છે. તેમના માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે. જો ભગવાન ભોલેનાથને લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચઢાવવામાં…
ફૂલ, ચંદન અને જળ ચઢાવીને વિધિવત પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે પુરાણોમાં માગશરને પવિત્ર માનવામાં આવે છે. તે શ્રીકૃષ્ણનો પ્રિય મહિનો છે. એટલે માગશર મહિનામાં ભગવાન…
આજે ગુરુપુર્ણીમાના પાવન અવસર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી ભાવવંદના કરી હતી.સૌપ્રથમ કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી આદ્યકુલગુરુ ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ…