આજે ચૈત્ર નવરાત્રીનો આઠમો દિવસ છે. આ દિવસે માતા મહાગૌરીની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન શિવને પામવા માટે તેમણે કઠોર પૂજા કરી હતી જેના કારણે તેમનું…
worshiping
શિવ ભક્તો માટેનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવની કૃપાથી…
ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ કાલે 11 : 08 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે ગુરૂવારે સવારે 08 : 54 વાગ્યે સમાપ્ત થશે…
Magh Purnima 2025: માઘ પૂર્ણિમાનું દાન અને સ્નાનની દ્રષ્ટિએ વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે માઘ પૂર્ણિમા 12 ફેબ્રુઆરી અને બુધવારે ઉજવાશે. આ દિવસે ગ્રહ દોષ…
મકરસંક્રાંતિ 2025 વાસ્તુ ટિપ્સ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મકરસંક્રાંતિ પર તલ, ગોળ, ઘઉં, ગંગાજળ અને પીળી વસ્તુઓ ઘરે લાવવાથી સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે. આ દિવસે…
દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના રોજ ગોપાષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે, જેનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ગોપાષ્ટમીના દિવસે માતા ગાયની પૂજા કરવામાં…
હિન્દુ ધર્મમાં શાલિગ્રામ જીની પૂજાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના આ સ્વરૂપની નિયમિત પૂજા કરવાથી સાધકને અન્ય દેવી-દેવતાઓની કૃપા રહે છે, જેના કારણે…
Diwali 2024 :દિવાળીની સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. તેનાથી ઘર પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે અને સુખ-સમૃદ્ધિ આવશે. અનુસાર માહિતી મુજબ,…
Diwali 2024: ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી 3 દિવસે અલગ અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ એટલે મહાલક્ષ્મીની પૂજા, કાળીચૌદસ એટલે મહાકાળીની પૂજા, અને દિવાળી સાથે ચોપડા…
29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે કુબેરદેવ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. ધનતેરસ પર સોનું, ચાંદી અને…