ગુરુવાર ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે…
Worship
ચારધામ યાત્રાનો 30 એપ્રિલથી થશે પ્રારંભ જાણીલો પૂજા માટે ક્યાં અને કેવી રીતે કરવું ઓનલાઈન બુકિંગ ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા 2025 30 એપ્રિલથી શરૂ થવા જઈ…
વિકટ સંકષ્ટી ચતુર્થી : જાણો તેનું મહત્વ,અને ચંદ્રોદયનો સમય વિકટ સંકષ્ટી ચતુર્થી વ્રત વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખે મનાવવામાં આવે છે. આ દિવસે યોગ્ય વિધિ-વિધાનથી…
કોઈપણ દેવી-દેવતા માત્ર ભાવના ના ભૂખ્યા હોઈ છે. એ જ રીતે હનુમાનજી પણ લાગણીના ભૂખ્યા છે. જો તમારી પાસે લાગણી નથી, તો તમારી પાસે કંઈ નથી.…
આજે 12 એપ્રિલના રોજ દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મદિન…
હનુમાન જયંતિ પર હનુમાનજીની આ છબીઓ ભૂલથી પણ પૂજામાં ના મુકતા..! હનુમાન જયંતિ 2025: હનુમાન જયંતિ 12 એપ્રિલ, શનિવારના રોજ છે. આ દિવસે લોકો વીર હનુમાનજીનો…
નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે, ભક્તો દેવી માતાના ચરણોમાં શ્રધ્ધાપૂર્વક માથું નમાવે છે. મા કાલરાત્રી નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે, જે…
ચૈત્રી નવરાત્રીનો પાંચમો દિવસ સ્કંદમાતાને સમર્પિત છે. સ્કંદમાતાની આરાધનાથી તમામ પ્રયત્નોમાં સફળતા મળે છે. સ્કંદમાતાની કથાના પાઠ કરવાથી બાળકોમાં આનંદ આવે છે. નવરાત્રીના વિવિધ દિવસો મા…
ચૈત્ર નવરાત્રી : બહુમુખી રુદ્રાક્ષ પહેરીને ભગવતીની પૂજા કરો, શિવ-શક્તિના આશીર્વાદ થશે પ્રાપ્ત ! ચૈત્ર નવરાત્રી 2025: ચૈત્ર નવરાત્રી દરમિયાન, દેવી ભક્તો માતા દેવીની પૂજા કરે…
ભારતીય સંસ્કૃતિમાં દેવો અને દેવીઓને વિશેષ માન્યતા આપવામાં આવે છે તેમાં પણ દેવીઓને ખૂબ જ માન સન્માન સાથે પૂજવામાં આવતી હોય છે શક્તિ સ્વરૂપા માં જગદંબાની…