યુગો સુધી ઝળહળશે ધીરગુરુદેવના સંભારણા: ઐતિહાસિક ધરોહર જૈન બોર્ડિંગ અને મહાવીર ભવનનું ઉદ્દઘાટન દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવનના ઉપક્રમે ધીરગુરુદેવની અસીમ કૃપાથી 15 કરોડના ખર્ચે…
Work
માછીમાર સમાજ સાથે મરીન PSI જરું એ વીમા કંપનીના કાર્યને બિરદાવ્યું ખોડુ ભગવાન શિયાળ માછીમારી દરમિયાન બોટમાંથી દરિયામાં પડી જતાં ડૂબી ગયા પોલીસ સ્ટે. ખાતે PSIના…
પાવાગઢ ખાતે રોપ-વે બંધ આગામી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી મેન્ટેનન્સની કામગીરી હોવાથી બંધ કરવામાં આવશે 13 દિવસ સુધી વાર્ષિક મેન્ટેનન્સ હોવાથી આ કામગીરી કરવામાં આવનાર…
ગૌશાળા રોડ, દોલતગંજ બજાર, દાહોદ ખાતેથી 01 (એક) બાળ શ્રમિકને મુક્ત કરવામાં આવ્યો દાહોદ : દાહોદ જિલ્લામાં કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે…
તા ૨૮ .૧.૨૦૨૫ , મંગળવાર ,સંવંત ૨૦૮૧, પોષ વદ ચતુર્દશી,પૂર્વાષાઢા નક્ષત્ર ,વજ્ર યોગ, વિષ્ટિ કરણ , આજે બપોરે ૨.૫૨ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ ,ભ…
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી કાર્ય બદલ ગ્રામજનોએ કલેક્ટર સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો માન્યો આભાર વિવિધ વિભાગના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો…
ધારાસભ્ય સી.કે રાઉલજી એ પ્રાંત અધિકારી સાથે સ્થળની મુલાકાત લીધી ટુંક સમયમાં જ કેન્ટીનની સુવિધા ઉભી કરવામાં આવશે : ધારાસભ્ય સી કે રાઉલજી ગોધરા તાલુકા સેવા…
ઈકો ક્લબના શિક્ષકો-આચાર્યો માટે કાર્ય શિબિર યોજાઈ કાર્યશિબિરનો હેતુ પર્યાવરણ, પ્રકૃતિ અને ઔષધિઓ પ્રત્યે બાળકોમાં રૂચિ વધારવાનો હતો કાર્યશિબિરમાં અલગ-અલગ 500 શાળાઓના શિક્ષકો અને આચાર્યો રહ્યા…
તળાવ ફરતે બ્યુટીફીકેશન કામગીરી ચાલી રહી છે તળાવને બચાવા માટે સ્થાનિકોની માંગ ગોધરાના મધ્યમાં આવેલું રમણીય રામસાગર તળાવ ગોધરા શહેરની સુંદરતાનું પ્રતિક છે. તેમજ ધાર્મિક દ્રષ્ટિએ…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ભાવનગરના બગદાણા ખાતે ખેડૂત દિવસની ઉજવણી આપણે આડેધડ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને તેને પથ્થર જેવી બંજર બનાવી દીધી છે: રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીમાં…