વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી ઉનાળાની ગરમીમાં કાળીયાર સહિતના અબોલ જીવો તરસ છીપાવી શકે તે માટે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં…
Wildlife
ધોમધખતા ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ હીટ વેવની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા પાણીની વિશેષ…
2020ની વસ્તી ગણતરીમાં 674 સિંહ નોંધાયા હતા: વસ્તી ગણતરીનો આંકડો જૂનમાં જાહેર થવાની શક્યતા વન્ય પ્રાણીઓ અને પર્યાવરણની જાળવણી આપણી નૈતિક જવાબદારી છે, ત્યારે છેલ્લા દોઢ…
અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી થઇ રહ્યું છે બૃહદ ગીરનું સંરક્ષણ ગુજરાતના બૃહદ ગીર વિસ્તારના સંરક્ષણ અને પર્યાવરણનું જતન કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિઝનરી કામગીરી…
World Wildlife Day 2025: વન્યજીવન અને તેમના કુદરતી રહેઠાણોના સંરક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા માટે 3 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને વન્યજીવનને…
‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો રેકોર્ડ:‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત 17 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે : વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા રણ…
વન્યજીવો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે મેન્ગ્રૂવ્સ: ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં 19,020 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે દેશમાં મેન્ગ્રૂવ કવર સાથે…
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય એ એશિયાઈ સિંહો માટે એકમાત્ર બાકી રહેલું ઘર છે. ગુજરાતમાં તાલાલા ગીરમાં આવેલું, અભયારણ્ય કાઠિયાવાડ-ગીર સૂકા પાનખર જંગલો ઇકોરીજીયનનો એક…
વન્યજીવ વસ્તી અંદાજ મુજબ વર્ષ 2023માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા,કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત ૨૧ પ્રજાતિઓની અંદાજે 9.53 લાખથી વધુ વસ્તી વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં ચાલુ…
ભાવનગર રેલ્વે વિભાગ દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બોર્ડના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે…