વિશ્વ શાંતિ અને માનવતાવાદી સેવાના ઉદેશથી શરૂ થયેલી રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક હેનરી ડયુનાન્ટના જન્મદિવસ તારીખ 8 મી મેના વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવાય છે.…
welcome
ભાવનગર શહેરની જનતા માટે તા.૨૧/૦૫/૨૦૨૫ ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના…
રૂ. 10 હજાર કરોડના ખર્ચે 38 કિમીની મેટ્રો લાઈનનું નિર્માણ કરાશે, બે ટ્રેક હશે : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે કેન્દ્ર સરકારને વિગતવાર પ્રોજેકટ મંજૂરી અર્થે…
સંવેદનશીલ પારદર્શી અને પ્રજાલક્ષી શાસન દાયિત્વ માટેના જનસેવા પ્રકલ્પ સ્વાગતના 22 વર્ષ પુરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ સ્વાગત કાર્યક્રમની સફળતાના…
સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ…
નારિયેળના લાડુ એક લોકપ્રિય ભારતીય મીઠાઈ છે જે નારિયેળના ટુકડા, દૂધ અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. આ નાના ટુકડાઓમાં ઘણીવાર એલચી, કેસર અથવા બદામનો સ્વાદ ઉમેરવામાં…
પીએમ મોદીએ 9 મહિના પછી સુનીતા વિલિયમ્સ અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા બદલ ખુશી વ્યક્ત કરી છે. સુનિતા વિલિયમ્સનું સ્વાગત કરતા, પીએમએ X પર લખ્યું, વેલકમ…
યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી કુલડોલ ઉત્સવ મનાવવા રાજ્યભરમાંથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહયો હોય ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ગીર સોમનાથ જિલ્લાના એક દિવસીય પ્રવાસે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આવેલા હેલિપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતાં તેમનું સહકાર રાજ્યમંત્રી…
જવાનોની યાત્રા કોટેશ્વરથી કન્યાકુમારી ખાતે થશે સંપન્ન નલિયા નગર ખાતે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ નલિયા: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઇએસએફ ના 56માં સ્થાપના દિવસે શુક્રવારના લખપતથી સાયકલ…