ચતુર્થી તિથિ ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. વિકટ સંકષ્ટી ચતુર્થી 16 આજે એપ્રિલે ઉજવવામાં આવી રહી છે. વિકટ સંકષ્ટી ચતુર્થી પર બુધવારનો સંયોગ વિકટ સંકષ્ટી…
Wednesday
સૂર્યદેવના ખમૈયા!!! 15 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ 16 અને 17 એપ્રિલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં યેલો એલર્ટ જારી રાજ્યભરમાં પડી રહેલ કાળઝાળ ગરમીથી રાહતના સમાચાર…
બુધવાર ઉપાય: ભગવાન ગણેશ અને બુધ ગ્રહના આશીર્વાદ મેળવવા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં, ગણેશને પ્રથમ પૂજાપાત્ર દેવતા માનવામાં આવે છે કારણ…
શેત્રુજય ડુંગરના 3501 પગથીયા ડુંગર પર 1રપ0થી વધુ દેરાસરો જૈન સમુદાયમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાઉની યાત્રાનો પ્રારંભ પાલીતાણા તળેટી ખાતેથી ફાગણ સુદ 13ને…
દશનામ ગૌસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા ‘અબતક’ સાથેની મુલાકાતમાં ટ્રસ્ટના આગેવાનોએ સમગ્ર માહીતી આપી હિન્દુ ધર્મમાં શિવરાત્રી તહેવાર શિવ ભકતો માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આ તહેવારના…
ટીમ ઈન્ડિયા ગુરૂવારે પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમશે: ભારતના તમામ મેચો દુબઇમાં રમાશે: આઠ ટીમો વચ્ચે ખેલાશે જંગ ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ…
આચાર્ય સત્યેન્દ્ર દાસનું 87 વર્ષની વયે અવસાન થયું. બાબરી ધ્વંસથી લઈને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સુધીની તમામ ક્ષણોના તેઓ સાક્ષી રહ્યા છે. તેમણે લગભગ 34 વર્ષ…
બુલેટ ટ્રેન: બુલેટ ટ્રેન અંગે મોટી અપડેટ ગુજરાતમાં 4 રેલ્વે ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ ગર્ડર ઉતારવામાં આવ્યો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)…
ભગવા વસ્ત્રો, રુદ્રાક્ષની માળા, મંત્રોનો જાપ અને સૂર્ય ભગવાનની પ્રાર્થના મહાકુંભમાં PM મોદીનો અલગ અંદાજ જોવા મળ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સંગમ શહેર પ્રયાગરાજ પહોંચ્યા અને…
વોશિંગ્ટન વિમાન દુર્ઘટના: લશ્કરી હેલિકોપ્ટર અને CRJ-700 જેટ હિંસક રીતે અથડાયા ફ્લાઇટ્સ અટકાવી, અનેક લોકોના મો*તની આશંકા! બુધવારે (29 જાન્યુઆરી) સાંજે વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન વોશિંગ્ટન…