વિરાટ-અનુષ્કા વૃંદાવન પહોંચ્યા, પ્રેમાનંદ મહારાજ સાથે ભક્તિ માર્ગ પર ચાલવા વિશે કરી વાત કોહલી અને અનુષ્કાનો પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ…
Vrindavan
ઉકાણી પરિવાર દ્વારા ગૌચરણ મનોરથની ઉજવણી રાજકીય-સામાજીક મહાનુભાવો વૈષ્ણવો અને રાજકોટવાસીઓ ‘વૃંદાવનધામ’ નિહાળી ધન્યતા અનુભવી રાજકોટના દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્વારા ઇશ્ર્વરીયા ખાતે વૃંદાવનધામમાં ત્રિદિવસીય…
ઉકાણી પરિવારના ત્રિ-દિવસીય મનોરથ અંતર્ગત 56 ભોગ મનોરથ ‘ઘ્વજાજી’ના દર્શન અર્થે ઉમટયું માનવ મહેરામણ: ગોકુળીયું બન્યું વૃંદાવન ધામ રાજકોટની ભાગોળે ઈશ્ર્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે 1ર.પ એકરમાં…
ઉત્તર પ્રદેશના મથુરા શહેરમાં સ્થિત પવિત્ર શહેર વૃંદાવનનું કૃષ્ણ ભક્તો માટે વિશેષ મહત્વ છે. પવિત્ર શહેર વૃંદાવનમાં દૂર દૂરથી લોકો રાધા કૃષ્ણના દર્શન કરવા આવે છે.…
જો તમે હોળીના તહેવારની વાસ્તવિક સુંદરતા જોવા માંગતા હો, તો તમારે કૃષ્ણની નગરી મથુરા-વૃંદાવનની મુલાકાત લેવાની યોજના બનાવવી જોઈએ. આ એવી જગ્યાઓ છે જ્યાં તમે તહેવારની…
નેશનલ ન્યુઝ વૃંદાવનના બાંકે ભારી મંદિર પાસે રવિવારે 60 વર્ષથી વધુ ઉંમરની બે મહિલાઓનું મોત થયું હતું. એક મહિલા સીતાપુરની હતી અને બીજી જબલપુરની હતી. મથુરા…
84 વર્ષની જૈફ વયે યુવાનોને પણ શરમાવે તેવી ઉર્જા સાથે કાર્યક્રમ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા: કલા રસીકોની ઉપસ્થિતિ કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા સંગીતિની સાત દિવસની સફર…
ગિરનાર મંડન નેમિનાથ પ્રભુના દીક્ષા કલ્યાણકની ઉજવણી કરાય ગિરનાર તીર્થની ગોદમાં ગીરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી મહારાજ અને પૂ. પ્રવચન પ્રભાવક પૂફ. પંન્યાસપ્રવર પદ્મદર્શન…