Vishnu

Whatsapp Image 2024 02 17 At 9.47.13 Am.jpeg

પંચાંગ અનુસાર દર વર્ષે માઘ શુક્લ પક્ષની એકાદશી તિથિએ જયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 20 ફેબ્રુઆરીએ મનાવવામાં આવી રહ્યું છે. તમામ…

Website Template Original File 189.Jpg

ધાર્મિક સમાચાર માગસર મહિનાનું હિંદુ ધર્મમાં એક વિશેષ મહત્વ છે.  પંચાંગ અનુસાર, દરેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે પૂર્ણિમા આવે છે. આ વર્ષે માર્ગશીર્ષ…

Website Template Original File 146.Jpg

ધાર્મિક ન્યુઝ મોક્ષદા એકાદશીના ઉપવાસથી પાપોનો નાશ થાય છે અને માત્ર ઉપવાસ કરનારને જ નહીં પરંતુ તેમના પૂર્વજોને પણ મોક્ષ મળે છે. આ એકાદશીનું મહત્વ એટલા…

Website Template Original File 50

ધાર્મિક ન્યુઝ ઉત્પન્ના એકાદશીનું વિશેષ મહત્વ માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ માટે ઉત્પન્ન એકાદશીનું વ્રત રાખવામાં આવશે. માગસર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પન્ન એકાદશી કહેવામાં આવે છે. માનવામાં…

Website Template Original File 24

કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પત્તિ એકાદશી કે ઉત્પન્ના એકાદશીના નામે ઓળખવામાં આવે છે. દરેક એકાદશીની જેમ ઉત્પત્તિ એકાદશી  પણ શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી…

Website Template Original File 201

ધાર્મિક કેલેન્ડર અને ફોટોગ્રાફ્સમાં દેવી લક્ષ્મીને ઘણીવાર ભગવાન વિષ્ણુના પગ દબાવતા બતાવવામાં આવે છે. માતા લક્ષ્મી પણ ભગવાન વિષ્ણુની પત્ની છે. કહેવાય છે કે જ્યાં નારાયણ…

Website Template Original File 176

,આજે  તીર્થમાં  સ્નાન-દાન અને પૂજા કરવાથી  મહાયજ્ઞ જેટલા પુણ્યની પ્રાપ્તિ  થાય છે . આસો માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.…

Website Template Original File Recovered 1

ઇન્દિરા એકાદશીના  વ્રતનું  વિશેષ મહત્વ છે  . આખા  વર્ષમાં  ચોવીસ એકાદશીઓ હોય છે, જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ થાય  છે.  ભાદરવા…

Website Template Original File Recovered

વિષ્ણુ પુરાણ અનુસાર ગયામાં પિંડદાન કરવાથી પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે સ્વયં ભગવાન વિષ્ણુ અહીં પિતૃ દેવ સ્વરૂપે…

Website Template Original File 53

ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે ભગવાન યોગ નિદ્રા દરમિયાન…