સત્યના માર્ગ પર વ્યક્તિ બે ભૂલો કરે છે : તે યાત્રા પૂર્ણ કરતો જ નથી અથવા તો મુસાફરી જ શરૂ કરતો નથી ભગવાન બુદ્ધ એક ગામમાં…
violence
મ્યાનમારમાં મહિનાઓથી ચાલી રહેલ ગૃહયુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે જેના કારણે સ્થિતિ વણસી રહી છે. રખાઈન રાજ્યમાં સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં જુન્ટાના નેતૃત્વવાળી…
દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે પોતાના વિચિત્ર ઈતિહાસ માટે જાણીતી છે. આવી ઘણી જગ્યાઓ તમને ભારતમાં જ જોવા મળશે. પરંતુ અહીં અમે તમને એક એવા…
બાંગ્લાદેશ અને મ્યાનમારથી ઉગ્રવાદીઓ હથિયારો મોકલાવી મણિપુરમાં હિંસા ભડકાવતા હોવાનો NIAનો ધડાકો નેશનલ ન્યૂઝ મણિપુરમાં સ્થિતિ સતત વણસી રહી છે. એક જિલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું…
ઉખરુલ જિલ્લાના થવાઈ કુકી ગામમાં બન્ને સમુદાય સામસામા આવી ગયા :બીએસએફ સહિત સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું છેલ્લા કેટલાક દિવસોની શાંતી…
વિપક્ષો આકરા પાણીએ : રાજ્યસભામાં પણ હોબળો મચતા 2:30 વાગ્યા સુધી સ્થગિત : મણિપુરના સીએમને બરખાસ્ત કરવાની માંગ મણિપુરમાં હિંસા મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ હોબાળો…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મારૂતી વિસ્તારનો વિજયાદશમી ઉત્સવ ઉજવાયો ગાંધી જયંતિ અને લાલબહાદૂર શાસ્ત્રીજીના જન્મદિને શિવાજી ગાર્ડન, રેસકોર્સ ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો.શિસ્તબધ્ધ, ગણવેશધારી સ્વયંસેવકો ના શારિરીક…
મોડી રાત્રે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંંકાવ્યું: બેંકની લોનના હપ્તા ચડી જતા આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ જસદણમાં જવેલર્સની દુકાન ચલાવતા ધંધાર્થીએ આર્થિક ભીંસથી કંટાળી ફાંસો…
ઘરના જ ઘાતકીઓ હોય, આતંકવાદનો સફાયો કરવામાં વિલંબ: જો આખો પ્રદેશ આતંકવાદ મુક્ત બને તો સ્થાનિકોનો વિકાસ ચરમસીમાએ પહોંચે જમ્મુ કાશ્મીરએ ધરતી ઉપર ઇશ્વરે બનાવેલું સ્વર્ગ…
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે. વાસ્તવમાં, એવો ડર છે કે શિવસૈનિકો પાર્ટીના વડા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે…