આછીદ્રા, વાવડી અને દેદા ગામમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિ કફોળી બજારમાં યોગ્ય ભાવ ન મળતા વાવેતર પાછળ કરેલ ખર્ચ પણ ન મળતો હોવાના ખેડૂતોના આક્ષેપો…
villages
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના જન્મદિન નિમિત્તે જળસંચય જનભાગીદારીથી સમગ્ર ઓલપાડ તાલુકાના 104 ગામોમાં 10 હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે…
કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો કરોડરજ્જુ સમાન : રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા પીનથી લઈને પ્લેન સુધીનું મેન્યુફેક્ચરીંગ ગુજરાતમાં થઈ રહ્યું…
લોકોને સપનાનું ઘર મેળવવાની વધુ એક તક પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રાજકોટ જિલ્લામાં કાચા મકાન સહિતના ઘરવિહોણા જરૂરિયાતમંદ પરિવારોને પોતાના સપનાંનું ઘર મળી રહે તે…
6 તાલુકાના 235 ગામોમાં પાણી આપવાનું સરકારનું આયોજન ત્રણ જળાશયોમાંથી પાણી પૂરું પાડવાની કરાઇ વ્યવસ્થા આ પાણીથી 14000 હેક્ટરમાં ખેતીને લાભ થશે સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા…
સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળે તે માટે સુરત જિલ્લાના 749 ગામોમાં સર્વેક્ષણ હાથ ધરાયું હતું. સુરત જિલ્લામાં પી.એમ.આવાસ યોજનામાં 30,932 નવા લાભાર્થીઓ નોંધાયા હતા.…
પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગેની જાગૃતિ માટે રાજ્યભરમાં આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું-૨૦૨૫” ઉજવાશે રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫…
ભારત સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત8 0 મા આવર્તનની ક્ષેત્રિય મોજણી (જાન્યુઆરી – 2025 થી ડિસેમ્બર – 2025) શરૂ થયેલ છે. આ મોજણી અંતર્ગત “ઘરઘથ્થું સામાજીક…
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માર્ગો ફોરલેન કરવા તથા મેજર બ્રિજ બનાવવા માટે એક જ દિવસમાં કુલ 294 કરોડ રૂપિયા ફાળવ્યા આદિજાતિ વિસ્તાર કપરાડા…
દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ મંદિરમાં પતરાના સેડમાં માધ્યમિક શાળા ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો બિલ્ડીંગના અભાવે તળાવની પાળે આવેલ મંદિરની જગ્યામાં બાળકો કરે…