6 તાલુકાના 235 ગામોમાં પાણી આપવાનું સરકારનું આયોજન ત્રણ જળાશયોમાંથી પાણી પૂરું પાડવાની કરાઇ વ્યવસ્થા આ પાણીથી 14000 હેક્ટરમાં ખેતીને લાભ થશે સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા…
villages
સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળે તે માટે સુરત જિલ્લાના 749 ગામોમાં સર્વેક્ષણ હાથ ધરાયું હતું. સુરત જિલ્લામાં પી.એમ.આવાસ યોજનામાં 30,932 નવા લાભાર્થીઓ નોંધાયા હતા.…
પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગેની જાગૃતિ માટે રાજ્યભરમાં આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું-૨૦૨૫” ઉજવાશે રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫…
ભારત સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત8 0 મા આવર્તનની ક્ષેત્રિય મોજણી (જાન્યુઆરી – 2025 થી ડિસેમ્બર – 2025) શરૂ થયેલ છે. આ મોજણી અંતર્ગત “ઘરઘથ્થું સામાજીક…
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માર્ગો ફોરલેન કરવા તથા મેજર બ્રિજ બનાવવા માટે એક જ દિવસમાં કુલ 294 કરોડ રૂપિયા ફાળવ્યા આદિજાતિ વિસ્તાર કપરાડા…
દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ મંદિરમાં પતરાના સેડમાં માધ્યમિક શાળા ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો બિલ્ડીંગના અભાવે તળાવની પાળે આવેલ મંદિરની જગ્યામાં બાળકો કરે…
જેતપુર પ્રદુષિત પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો વિરોધ તેજ બન્યો છે. ગુજરાત સમસ્ત ખારવા સમાજે 26 ડિસેમ્બરે અડધા દિવસનું બંધનું એલાન કરવામાં આવ્યું છે…
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત નાગરિકોની સુખાકારી વધારવી એ જ રાજ્ય સરકારનો વિકાસમંત્ર: મંત્રી કુંવરજી બાવળીયા આ પુલ બનવાથી…
70ના દાયકામાં રિલીઝ થયેલી ફિલ્મ જય સંતોષી માતાને લઈને લોકોમાં ઘણો ક્રેઝ હતો. લોકો ગામડે-ગામડેથી ફિલ્મ જોવા આવતા અને મંદિરોની જેમ થિયેટરોની બહાર પગરખા-ચપ્પલ ઉતારતા. મહિલાઓ…
આત્મા પ્રોજેક્ટ દ્વારા નર્મદા જિલ્લાના ગામોમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ અને ખેડૂત ગોષ્ઠી યોજાઈ હતી. મંગળવારે દેડિયાપાડાના સોલીયા અને સામોટ, તિલકવાડાના નમારિયા, ફતેપુરા વણ અને વ્યાધર, નાંદોદના…