ગુજરાતમાં ‘1916’ હેલ્પલાઇનનો જળ ક્રાંતિમાં મોટો ફાળો ગ્રામજનોની 99% થી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે ‘પાણીદાર ગુજરાત’ ના નિર્માણમાં આ સેવા એક મહત્વપૂર્ણ યોગદાન…
Villagers
3થી 4 દિવસે ગ્રામજનોને મળે છે પિયત માટે પાણી ત્યારે વહેલી તકે પાણી સમસ્યાનો અંત આવે તેવી લોકોની માંગ ઉનાના એલમપુર ગામે ગ્રામજનો પીવાના પાણી માટે…
ગૌચર જમીન પર કબ્જાને લઇ સ્થાનીકોમાં રોષ ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી સાબરકાંઠા વન વિભાગે બામણા ગામે 75 એકર ગૌચર જમીન પર વન વિભાગ દ્વારા કબજો કરતા…
પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરાઈ તાત્કાલિક કામગીરી ચાલુ કરવાનું તથા વહેલી તકે પૂર્ણ કરવાણી ખાતરી અપાઈ નોકરીયાતો તથા ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો સિહોર તાલુકાના…
સુશાસન સપ્તાહની ઉજવણી જિલ્લાના મહતમ વિકાસ માટે દરેક વિભાગનો સહકાર જરૂરી બની રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીના જન્મદિવસને સુસાશન દિવસ…
દરેક વ્યક્તિની વ્યક્તિગત ઓળખ માટે દરેકને અલગ અલગ નામ આપવામાં આવતું હોય છે. પરંતુ એક એવા ગામ વિશે તમે જાણો છો જ્યાં દરેકના નામ એક સરખા…
4 ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરવામા આવ્યો ખેડૂતોને ન્યાય મળે તે માટેની રજૂઆત કરાઇ દાહોદ: ઝાહોદ વસતા ગરીબ આદિવાસી પ્રજા ખેતી તેમજ મજૂરી પર પોતાનું ગુજરાન…
વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો ગ્રામજનોએ હવનનો લાભ લીધો હતો રામદેવજીનાં મંદિરે ખાતે શ્રી નકલંક નેજાધારી તોરણીયા રામામંડળનું આયોજન કરાયું અબડાસા તાલુકાના વડસર ગામ…
ધોરાજીના ચાંદવડની કોલોનીમાં સ્થાપિત ગણેશની મૂર્તિનું વિસર્જન કરવા માટે દીપક, ગ્રામજનો સાથે સાંજના 6 વાગ્યે ગામ નજીક કાલીબાવાડી રોડ પર આવેલી ખુજ નદીના કિનારે ગયો હતો.…
Rajkot જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર-2 ડેમના જળાશયમાં તારીખ 11 સવારે 11 કલાકની સ્થિતિએ પાણીનું લેવલ 53 મીટર છે. હાલ આ ડેમના 3 દરવાજા 0.45…