3થી 4 દિવસે ગ્રામજનોને મળે છે પિયત માટે પાણી ત્યારે વહેલી તકે પાણી સમસ્યાનો અંત આવે તેવી લોકોની માંગ ઉનાના એલમપુર ગામે ગ્રામજનો પીવાના પાણી માટે…
Village
ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે ત્રિ-દિવસીય મહાયજ્ઞ મહોત્સવનું આયોજન ચૈત્ર સુદ આઠમ સુધી ત્રણ દિવસ મહાયજ્ઞ તેમજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે બાબુભાઈ આહીર, કિંજલ રબારી અને…
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામના ખેડૂતે બટાકાની લણણી માટે ખાસ હારવેસ્ટર બનાવ્યું છે, ઉત્તર ગુજરાત બટાકાની ખેતી માટેનું હબ ગણવામાં આવે છે, એમાંય બનાસકાંઠા બાદ…
જામનગર: કાલાવડના ઉમરાળા ગામે ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: 5 જુગારી ઝડપાયા કુલ કીમત રૂ.2.13 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઉમરાળા ગામે…
ઉમરગામ : સોળસુંબા ગામે સામુહિક પરિવારના આપ*ઘાતનો મામલો..! સોળસુંબા ગામે નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા પરિવારના આપ*ઘાત મામલે મચી ચકચાર ફોરેન્સિકની ટીમ અને મેજિસ્ટ્રેટ સમક્ષ પંચનામુ કરી ત્રણેયના…
‘‘પાણી એટલે પ્રાણ’’. પાણી વિના આપણા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. એટલે જ તો જાણીતી કહેવત છે કે, પાણી અને વાણી વિચારીને વાપરો, બંનેમાં પુષ્કળ…
બેંગલુરુના મેળામાં 150 ફૂટ ઊંચા બે રથ પડી ગયા રથોની ઊંચાઈને લઈને ગામમાં વિરોધ અ*કસ્માત સમયે, એક જોરદાર તોફાન આવ્યું અને રથ પડી ગયો. કર્ણાટક: કર્ણાટકના…
ટેકનિક અને સામૂહિક પ્રયાસોથી પર્યાવરણનું સંરક્ષણ કરતા ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી દૂધ મંડળી અને પશુપાલન થકી ગામની બહેનો બની આત્મનિર્ભર વન વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના…
સ્થાનિક ખેડૂતો, મહિલા જૂથો, ગ્રામપંચાયતના સભ્યો સહિતના સરકારી પ્રતિનિધિઓએ લીધો ભાગ પ્રાદેશિક સમસ્યાઓ સહિતની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ પાટણના સાંતલપુર તાલુકાના રામપુરા ગામમાં CEE…
અરુણકુમાર શાહે છેલ્લા છ વર્ષ થી સફળ પ્રાકૃતિક ખેતી કરી અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં છ વર્ષ પહેલા ખેડા જિલ્લાના…