કાલે ટુરિઝમ ચિંતન શિબિરમાં ઓર્ગેનિક, પ્રાકૃતિક અને ગૌ આધારીત ખેતી પર અપાશે માર્ગદર્શન: સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ દેશ-વિદેશમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો જમાવશે અનોખું આકર્ષણ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ…
Vijaybhai Rupani
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કમળ ખીલવવા માટે હાઇકમાન્ડ દ્વારા ગુજરાતના ચાર નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાય: કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્ય સભાના સાંસદ મયંક…
સ્વ. પુજીત રૂપાણીની જન્મજયંતિ નિમિતે 225 જેટલા કચરો વીણતા બાળકો વોટરપાર્કની રાઈડસની મોજ માણી ભાવતા ભોજનીયા માણી: આકર્ષક ગિફટ પણ અપાય સ્વ.પુજીતની જન્મ જયંતી નિમિત્તે કચરો…
સહારા ઈન્ડિયાની જમીન ઝોન ફેર કરી 500 કરોડનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ કર્યો તો વિધાનસભાના તત્કાલિન વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય શૈલેષ પરમાર અને સી.જે. ચાવડા સહિત…
સહારા ઈન્ડિયાની જમીન ઝોન ફેર કરી 500 કરોડનું કૌભાંડ આચર્યાનો કોંગી અગ્રણીઓ દ્વારા આક્ષેપ કર્યો તો શહેરના કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડીયાની જમીનમાં ઝોન ફેરફાર…
સંગઠનના માણસ-સેવાના સાધક ગુજરાતના સાચા સીએમ (કોમનમેન) રાજકોટના પનોતાપુત્ર અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિન છે. આજે તેઓ પોતાની યશસ્વી અને સફળ કારર્કિદીના 68…
વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ફરી એકવાર ધોરાજીમાં સભા દરમિયાન વિજયભાઇ સાથે કરી વાતચિત ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 48 બેઠકો પર ભાજપના ઉમેદવારોને રેકોર્ડ બ્રેક લીડથી જીતાડી કમળ…
વિશ્વકર્મા પરિવારને દીપોત્સવી પર્વની શુભકામના વ્યક્ત કરતા વિજયભાઈ રૂપાણી કલા-કારીગરી અને કૌશલ્યને ઉજાગર કરતા વિશ્ર્વકર્મા પરિવારના એકમાત્ર મલ્ટી મીડિયા મેગેઝીન વિશ્ર્વકર્મા વિશ્ર્વના દીપોત્સવી વિશેષાંકનું ગુજરાતના ભૂતપૂર્વ…
દુબઈના ખ્યાતનામ આર્ટીસ્ટ અકબરજી દ્વારા કંડારેલ અને આર્ટ એક્ઝિબીશન રાજીવ મેનન દ્વારા ક્યુરેટ કરવામાં આવેલી નરેન્દ્ર્રભાઈ મોદીના વક્તવ્ય અને તેમણે દેશહિત માટે કરેલા કાર્યોના કેનવાસ અને…
સ્વ.પુજીત રૂપાણીના જન્મદિવસની રૂપાણી પરિવાર તેમજ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અનોખી ઉજવણી બાળ સંગમ કાર્યક્રમ હેઠળ ફનવર્ડ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોએ વિવિધ રાઇડ્સની મોજ…