પહેલગામ હુમલામાં મોતને ભેટેલા ભાવનગરના પિતા-પુત્રની સ્મશાન યાત્રામાં ખૂદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા પરિવારજનોને સાંત્વના પાઠવી, સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજય મંત્રી…
Victims
માત્ર માણસો જ નહીં પણ પાળેલા કૂતરા પણ હતાશા અને ચિંતામાંથી પસાર થાય છે. માનવી તેની લાગણીઓ અને ઉદાસી વ્યક્ત કરવામાં સક્ષમ છે અને સારવારની મદદથી…
હેલ્થ કોર્નર : જો આપણે ધૂમ્રપાન અથવા સિગારેટ પીવા વિશે વાત કરીએ, તો આપણે બધા જાણીએ છીએ કે ધૂમ્રપાન આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે, તે…
રાસાયણિક યુદ્ધના તમામ પીડિતો માટે સ્મૃતિ દિવસ : સંયુક્ત રાષ્ટ્રો દ્વારા 2005થી દર વર્ષે, 30 નવેમ્બર યુનાઇટેડ નેશન્સ દ્વારા રાસાયણિક યુદ્ધના તમામ પીડિતો માટે સ્મૃતિ દિવસ…
જામનગરમાં ૧૦૮ ની ટીમ- આરટીઓ અને ટ્રાફિક શાખા દ્વારા મૃ-તકોને શ્રદ્ધાંજલિ આપવા વર્લ્ડ રિમેમ્બર ડે ની ઉજવણી કરાઈ નવેમ્બર માસના ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં મૃ-ત્યુ પામેલા…
સુરતમાં ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા સુરત : ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ટેકનિકલ…
ભણતરથી દૂર રહેતા બાળકો સામાજિક અવ્યવસ્થા સર્જી રહ્યા છે.!! 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અનિયમિત વિદ્યાર્થીઓના ડેટાનું વિશ્ર્લેષણ કરી બાળ લગ્ન અટકાવવા કવાયત શિક્ષણથી સમાજ નું…
અગ્નિકાંડમાં મોતને ભેટેલા 27 હતભાગીઓ પૈકી 24ના પરિવારજનો ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા:તમામની આંખોમાં આંસુ સરકાર આપની સાથે જ છે, એકપણ કસુરવાનને બક્ષવામાં નહી આવે: મુખ્યમંત્રીનું પીડિતોનાં પરિવારોને…
બંધમાં જોડાનાર તમામ વેપારીઓ, વેપારી એસો.નો અને સ્કુલ સંચાલકોનો શહેર કોંગ્રેસે આભાર માન્યો રાજકોટમાં નાનામવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ જીવલેણ અગ્નિકાંડની ઘટનામાં ર7 નિર્દોષ…
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડમાં હોમાયેલા 27 હતભાગીઓને શ્રધ્ધાંજલી આપવા કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને સ્વયંભૂ સમર્થન એનએસયુઆઈના આગેવાનો અને હોદેદારોએ શાળાઓ બંધ કરાવી શહેરના…