ગીર સોમના જિલ્લાની ચાર વિધાનસભા બેઠકની ચૂંટણી તા. ૯ ડિસે. ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડ સિવાયના ફોટા…
veraval
તાલાલા પંથકમાં છેલ્લા ચાર દિવસમાં ગઇકાલે ફરી બીજી વખત ભૂકંપના આચકા આવ્યા હતા. વેરાવળ અને તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે રાત્રે ૯.૨૦ કલાકે ભારે ધડાકા સાથે ભૂકંપનો…
જિલ્લામાં કાર્યરત તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો પર ધુમ્રપાન કરવા પ્રતિબંધ ભારત સરકારનાં તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આવનારી પેઢીને તમાકુંનાં સેવની દુર રાખવા તેમજ તમાકું…
સામાન્ય તકરાર બાદ હુમલાખોરને બે વર્ષની સજા થતા ઉપલી અદાલતમાં અપીલ વેરાવળમાં ૧૭ વર્ષ પહેલા રસ્તા ઉપર પાણી ભરાયેલ હોય તેમાંથી રીક્ષા પસાર થતા રસ્તાનું પાણી…
સુત્રપાડામાં ૪, ઉનામાં ૩, ગીરગઢડા, કોડીનાર અને તાલાલામાં ૨ ઈંચ વરસાદ ગીર-સોમનાથ જિલ્લામાં મેઘરાજાનો મુકામ છે. વેરાવળ તાલુકામાં અનરાધાર ૬ ઈંચ વરસાદ વરસી ગયો છે. આ…
રવિવાર-સોમવાર તથા શ્રાવણ માસના તહેવારોમાં મંદિર સવારે ૪ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે: યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા પ્રથમ આદિ…
તાલાલા ખાતે રૂ.૪ કરોડના ખર્ચે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું રૂપાલા અને ઈઝરાયેલના એમ્બેસેડરની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું કેસર કેરી માટે વિશ્વ પ્રસિધ્ધ તાલાળાનાં આંગણે ૫૦ વિઘા જમીનમાં…
કેન્દ્રીય કાયદા મંત્રી સ્મૃતિ ઇરાનીએ સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક સાથ આરતી કરી સોમનાથ મહાદેવને શીશ નમાવી ધન્યતા અનુભવી. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કેન્દ્રિય…
વેરાવળમાં ૨.૩૪ કરોડના ખર્ચે એસ.ટી. બસ સ્ટેશનનું મંત્રી જશાભાઈ બારડના હસ્તે લોકાર્પણ રૂ.૨.૩૪ કરોડનાં ખર્ચે સુવિધાયુક્ત નવનિર્મિત વેરાવળ એસ.ટી. બસ સ્ટેશનનું આજે રાજ્યમંત્રી જશાભાઇ બારડે લોકાર્પણ…