મન મેરા મંદિર ,શિવ મેરી પૂજા ,શિવ સે બડા નહિ કોઈ દુજા જગાબાપાએ સૌના કામ કર્યા છે એટલે “ઉદાસી આશ્રમ” આવતા તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય…
Venerable
શિવ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી…. પાટડીમાં પૂ.જગાબાપાના શાસન તળે અને પૂ.ભાવેશબાપુના ભાવ હેઠળ અનેક નામી-અનામી સંતો-મહંતોએ શિવ કથા શ્રવણનો લીધો લાભ ઉદાસી…
પાટડી ઉદાસી આશ્રમ ગાદીપતિ પૂ. ભાવેશબાપુ, લઘુમહંત શ્રી વૈભવબાપુની નિશ્રામાં ભાવિકોએ કથાનું રસપાન કરી ધન્ય બન્યા શિવ કથાના બીજા દિવસે શિવ પ્રાગટ્ય સાથે સંગીતમય શૈલી સાથે…