vastu shastra

11 35.Jpg

ગાયને રોટલી ખવડાવવાથી તમારા સારા કાર્યોમાં વધારો થાય છે. પહેલી રોટલી ગાયને ખવડાવવાથી તમારા ગ્રહો બળવાન બને છે. રોટલી બનાવતી વખતે ક્યારેય ગણતરી ન કરવી જોઈએ.…

11 4.Jpg

જે લોકો વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરે છે તેમને ક્યારેય વાસ્તુ દોષનો સામનો કરવો પડતો નથી. તેમના જીવનની સમસ્યાઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં…

1 14.Jpeg

વાસ્તુશાસ્ત્ર દરેક વ્યક્તિના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુને લઈને નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ફાયદાકારક માનવામાં આવે…

2 1 23

વાસ્તુશાસ્ત્ર અનુસાર કપડા કઈ દિશામાં સુકવવા જોઈએ અને કઈ દિશામાં ન સૂકવવા જોઈએ. રાત્રે કપડાં સૂકવવા જોઈએ કે નહીં? વાસ્તુ અનુસાર ઘરમાં ક્યાં કપડાં ન સૂકવા…

પૌષ્ટિક ખોરાક ખાવાની સાથે એ પણ જરૂરી છે કે ભોજન યોગ્ય જગ્યાએ બેસીને યોગ્ય રીતે કરવું જોઈએ. જો ભોજન બનાવવાની જગ્યા કે પદ્ધતિ ખોટી હોય તો…

Rt

વાસ્તુશાસ્ત્રમાં દરેક ચીજો માટે એક ચોક્કસ દિશા નિર્ધારિત કરવામાં આવી છે. તેવી જ રીતે ઘરની કઈ દિશામાં ફોટા લગાવવા જોઈએ તેની પણ અમુક ચોક્કસ દીશાઓ નક્કી…

Img 3281

લોકરનું સ્થાન નક્કી કરે ઘરમાં ભૌતિક સમૃદ્ધિ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે લોકર રૂમનું સ્થાન ઉતર દિશામાં હોવું જોઈએ. ત્યારે એ પણ જોવું ખૂબ અગત્યનું છે કે તે…

By-Adopting-These-Tips-You-Can-Become-Rich

સકારાત્મક અને નકારાત્મક  ઘરમાં બે પ્રકારની ઉરજાઓ રહેલી હોય છે તેવું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માનવમાં આવે છે. જો નકારાત્મક ઉર્જા ઘરમાં હોય તો તેનાથી  કોઈ પ્રકારનો  વાસ્તુદોષ…

Tulsi 2

શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીજીની પૂજા થાય છે કે જ્યાં તુલસીજીનો છોડ રાખવામાં આવે છે તે ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ રહે છે. ભગવાન વિષ્ણુજીની પૂજા…

Diwali Home Decor 2

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક ચીજવસ્તુઓ ઘરમાં એવી હોય છે જે તમારી જાણબહાર તમને નુકસાન કરે છે. આવી ઘણી વસ્તુઓ ઘરમાં જ પડી હોય છે પરંતુ આપણને એ…