પીએમ નરેન્દ્ર મોદીએ જામનગરના વનતારાની મુલાકાત લીધી અને પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો. વનતારા એ અનંત અંબાણીનો પ્રોજેક્ટ છે, જે ઘાયલ અને લુપ્તપ્રાય પ્રાણીઓની સંભાળ રાખે છે.…
Vantara
વનતારામાં વન્યજીવન માટે એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા, પ્રાણીઓ માટે આંતરિક દવા સહિતની વ્યવસ્થા ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 2 માર્ચે…
PM મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, શનિવારે સાંજે જામનગર પહોંચ્યા બાદ સર્કિટ હાઉસમાં રાત્રિના આરામ કર્યા બાદ રવિવારે વહેલી સવારે તેઓ વનતારા જવા રવાના…
અનંત અંબાણી દ્વારા પ્રાણી કલ્યાણ માટે સેવારત હાથીઓનાં રેસ્કયુ અને બચાવના સેવા યજ્ઞની કદર કરી રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સેવાની કરાય કદર જામનગર (ગુજરાત), 27મી ફેબ્રુઆરી 2025:…
અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૂ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ…