રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા વૈષ્ણવે અમદાવાદ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું રેલ્વે સ્ટેશનની નવી ડિઝાઇન મીડિયાને બતાવવામાં આવી અમદાવાદ રેલ્વે સ્ટેશન સમાચાર: ગુજરાતના સૌથી મોટા…
Vaishnav
કારતક પૂર્ણિમાની પૂર્ણિમાનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. આ પૂર્ણિમાનું વૈષ્ણવ અને શૈવ બંને સંપ્રદાયોમાં સમાન મહત્વ છે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે…
આગામી ગુરુવારથી સોરઠના પાટનગર જુનાગઢમાં વિશ્વનો સૌથી મોટો વૈષ્ણવોત્સવ યોજાઈ રહ્યો છે. સાત દિવસ ચાલનારા પુષ્ટિ સંસ્કારધામ શિલાયન્સ મહોત્સવમાં સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત સમગ્ર ભારત વર્ષમાંથી લાખો…
સાગર સંઘાણી હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજ્યના અનેક શહેરોમાં ‘હોલી રસિયા’ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે…
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી… ‘અબતક’ની મુલાકાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન આગેવાનોએ આપી ફુલ પાક રસિયા મહોત્સવની “સ-રસ” વીગતો રાજકોટ વૈષ્ણવોને કૃષ્ણ ભક્તિના રંગમાં…
રાજકોટની લક્ષ્મીવાડી હવેલી ખાતે બિરાજતા પુષ્ટિમાર્ગના સપ્તમપીઠાધિશ્વર પૂ.પા. ગોસ્વામી વ્રજેશકુમારજી મહારાજશ્રી (કામવન-રાજકોટ) ના માથે સંપ્રદાયીક સપ્તમનિધી ’ શ્રી મદનમોહન પ્રભુ ’ પૂર્વજોના સમયથી બિરાજી રહયાં છે…
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની અધ્યક્ષતામાં ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડ પ્રોજેકટનું ખાતમુહૂર્ત ગોંડલનાં ચોરડી મુકામે વૈષ્ણવોનું મહાસંમેલન યોજાયું હતુ. વિરાટ વૈષ્ણવ મહાસંમેલન માં જન સમુદાય ઉમટયો હતો. ક્રિષ્ના સંસ્કાર…