Vahaludi

સતત સાતમા વર્ષે "વહાલુડીના વિવાહ” 22 અનાથ દિકરીઓને રંગેચંગે વળાવશે

“દીકરાનું ઘર” વૃધ્ધાશ્રમ દ્વારા સંજય ધમસાણીયા પરિવાર મુખ્ય યજમાન પદે: વહાલુડીના વિવાહનું ફોર્મ 29 ઓગસ્ટ સુધી મળશે અનાથ દીકરીઓના જીવનમાં રંગ પુરવા દાતાઓને આગળ આવવા અપીલ…