1050 ડોઝ પૂરા થતા તમામ આરોગ્ય કેન્દ્રો પર બુસ્ટર ડોઝ આપવાની કામગીરી બંધ કરી દેવાઇ કેન્દ્ર સરકારના આદેશના પગલે ગત 15મી જુલાઇથી રાજ્યભરમાં 18 થી લઇ…
vaccination
વિશ્વમાં સંભવિત 3.14 કરોડ મૃત્યુમાંથી વેક્સિનેશને 2 કરોડ લોકોને ઉગારી લીધા, જેમાં ભારતમાં 42 લાખ લોકોના જીવ બચ્યા: એક અભ્યાસમાં થયેલો મોટો દાવો કોરોના રસીએ 2021માં…
ફેસબુક અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મનમાની હવે નહિ ચાલે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સ માટે ફરિયાદ અપીલ સમિતિની રચના કરશે, 30 દિવસની અંદર…
રસીકરણની ગતિ વધારવા અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરાશે ચર્ચા કોરોનાએ ફરી માથું ઉંચકયું હોય તેવા આંકડા દરરોજ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા એકદમ તળિયે…
12 વર્ષથી ઉપરના બાળકોમાં બીજા-ત્રીજા ક્લિનિકલ ટ્રાયલના વચગાળાના પરિણામોના આધારે ઇમરજન્સી ઉપયોગ માટે અપાઈ મંજૂરી અબતક, નવી દિલ્હી પુખ્ત વયના લોકોને રસી આપવાની મંજૂરી મળ્યાના…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ…
વેક્સિનેશનની કામગીરીમાં રાજ્યના મુખ્ય શહેરોમાં રાજકોટનો સમાવેશ: મેયર રાજ્યમાં કોરોના વેક્સીનના 10 કરોડથી પણ વધુ ડોઝ આપી દેવામાં આવ્યા છે. વેક્સીનેશન કામગીરીમાં ગુજરાતના ટોપ-5 શહેરોમાં રાજકોટનો…
વૈશ્વિક મહામારી વચ્ચે પણ ભારતે વિવિધ પગલાઓ લઇ ફુગાવાને નિયંત્રણમાં લાવવા પ્રયાસો કર્યા છે: વર્ષ 2014-2020 દરમિયાન ફુગાવાનો દર 5%થી પણ ઓછો નોંધાયો કોઈપણ અર્થ વ્યવસ્થા…
દેશભરમાં સાધુ-સંતો સહિતના કુલ 87 લોકોએ આધાર વિના જ રસી મેળવી અબતક, નવી દિલ્લી કોરોના રસીકરણ માટે આધાર કાર્ડ જરૂરી નથી તેવો ખુલાસો થયો છે. આ…
13 દિવસ બાદ ગુજરાતમાં 20ની અંદર મોત નોંધાયા: 225 દર્દીની હાલત નાજુક ગુજરાતમાં કોરોનાની થર્ડ વેવ પુર્ણાહુતી તરફ જઈ રહી હોય તેમ એક માસ બાદ હવે…