ઉતરાખંડને સતત ચાર દિવસથી ધમરોડતા ભારે વરસાદે પોરો ખાધો કેદારનાથમાં થાળે પડતું જનજીવન, ચારાધામ યાત્રા ફરી શરૂ કરાઇ: યુઘ્ધના ધોરણે માર્ગોની મરામત આજ સવારે થયા સૂર્યનારાયણના…
Uttarakhand
મજુરોના તંબુ પર હોટેલનો કાટમાળ પડતા અનેકના મોતની આશંકા કેરળમાં વરસાદે તબાટી મચાવતા અનેક લોકોના મૃત્યુ નિપજયા છે. જયારે ભારે ખાનાખરાબી સર્જાઇ છે. ત્યારે હવે ઉતરાખંડમાં…
કોરોના સંક્રમણ અને ત્રીજી લહેરની ભીતિને પગલે લેવાયો નિર્ણય કોરોના મહામારી અને ત્રીજી લહેરના ડરને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડની પુષ્કરસિંહ ધામી સરકારે અને ઓડિશા સરકારે આ વર્ષે…
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે અંતે શુક્રવારે મધ રાત્રે રાજીનામું આપી દેતા સતત ત્રણ દિવસથી ચાલતી રાજકીય ઘટનાક્રમનો અંત આવતા ભાજપ માટે અંતે ઘીના ઠામમાં ઘી પડી…
જેલ અને પોલીસ વિભાવ વચ્ચેની લાઈનને અસરકર્તા કોર્ટના ચુકાદાની અસર ગુજરાત સહિતના રાજ્ય પર અસર પડશે!!! જેલ વિભાગમાં સીધી ભરતી અથવા બઢતી સાથે નિમણૂક કરવા નિર્દેશ…
ઉત્તરાખંડની ઘટનાના પગલે સૌરાષ્ટ્રમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. ઉતરાખંડમાં ગયેલા સૌરાષ્ટ્ર, ગુજરાતનાં પ્રવાસીઓ અંગેની વિશેષ જાણકારીની આપલે સૌરાષ્ટ્રનાજિલ્લા મથકોના કંટ્રોલ રૂમ ખાતે સંપર્કથી કરી શકાશે.…
ઉત્તરાખંડ સરકારના બોર્ડ બનાવવાના ખરડાને રાજ્યપાલની મંજૂરી : ચારધામના મંદિરોનું સંચાલન બોર્ડને સોંપવા સામે પૂજારી પરિવારોમાં વિરોધ ઉત્તરાખંડમાં હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતા ચારધામ એટલે કે…