કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા. ગુજરાત ગોવા મહારાષ્ટ્ર અને…
Union Home Minister
મહાકુંભ 2025: કુંભ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગંગામાં ડૂબકી લગાવી. આ પછી, ઋષિઓ અને સંતો સાથે સૂર્ય પૂજા કરવામાં આવી. અમિત શાહની સાથે મુખ્યમંત્રી યોગી…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી ‘પરવાહ’ થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-2025’ લોન્ચ કરાયું તા. 16 જાન્યુઆરીથી શરૂ…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક શહેર વડનગરમાં પુરાતત્વીય અનુભવ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે. શાહ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ‘પ્રેરણા સંકુલ’નું પણ ઉદ્ઘાટન કરશે -…
ગુજરાતમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે. સવારથી જ લોકો ધાબા પર ઉમટી પડ્યા હતા અને પતંગ ઉડાડવાની મજા માણી હતી. તે જ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી Amit…
“કાશ્મીરનું નામ ઋષિ કશ્યપના નામ પરથી રાખવામાં આવી શકે છે” ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ થ્રુ ધ એજીસ’ પુસ્તકના વિમોચન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું એલાન Pok…
લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…
-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોપાલાનંદ સ્વામી યાત્રી ભવનનું ઉદ્ઘાટન કર્યું -બોટાદ જિલ્લાના સારંગપુરની આ ઇમારત અનેક વિશેષતાઓને કારણે અનોખી છે. બોટાદ, 31 ઓકટોબર. બોટાદ જિલ્લાના સારંગપુર…
શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેક સાગર સ્વામી એ અમિત શાહને હનુમાનજી મહારાજની ચાંદીની મૂર્તિ અર્પણ કરી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના…
વેપાર-ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્ર્નો અંગે મહત્વપૂર્ણ ચર્ચા: મંત્રીએ આપ્યો સકારાત્મક પ્રતિભાવ વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી 68 વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના…