દરિયા કિનારાથી લોકો પરિચિત થાય અને લોકોને રોજગારીના નવા અવસર મળે તે હેતુથી આયોજન કરાયું બહોળી સંખ્યામાં લોકો પરિવાર સાથે બીચ ફેસ્ટિવલમાં ઉમટયા હતા વલસાડ જિલ્લાના…
Umargam
ઉમરગામ: ભારત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આદિવાસી જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં તા. 15 નવેમ્બરના રોજ ઉજવાયા બાદ તેના ભાગરૂપે પીએમ-જનમન…
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ હાટ ખાતે તા.15 થી 19 નવેમ્બર, 2024 સુધી ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળો’ યોજાશે ક્રાંતિકારી…
બિહાર વાસીઓ આ તહેવારને ઉજવે છે ભક્તિભાવથી માર્ગ પર ઉમટી પડેલી જનમેદનીથી નારગોલ કોસ્ટલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો પાલિકા દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં…
ઉમરગામના પાલી કરમબેલીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પાલી કરમબેલી ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં…
ઉમરગામ: 100 સગર્ભા માતાઓને પોષણ યુક્ત કીટનું વિતરણ અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશને એક કાર્યક્રમ અંતર્ગત કંપનીના ડાયરેક્ટર ,ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં બહેનો રહ્યા ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર…
ઉમરગામના સરીગામ બાયપાસ ખાતે મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ અને G.P.C.Pના સંયુક્તથી સ્વચ્છતા હી સેવા” અભિયાનની ઉજવણી કરાઈ હતી. રાષ્ટ્રપીતાં ગાંધીજીનાં જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યો…
ઉમરગામ તાલુકાના મહુધા ઔદ્યોગિક વસાહત ધરાવતા સરીગામ જીઆઇડીસી ખાતે જીપીસીબી અને SIA એ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરી હતી. તેમજ વડાપ્રધના જન્મ દિનથી 2 ઓકટોબર…
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ રાજ્યના છ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકા થી…
આજે વિશ્વ સિકલ સેલ દિવસ સ્વસ્થ લાલ રકતકણનું આયુષ્ય 1ર0 દિવસ હોય છે, પણ સિકલ આકારના લાલ રકત કણો 10 થી ર0 દિવસમાં મૃત્યુ પામે છે,…