હિન્દુ ધર્મમાં ‘તુલસી’ને અત્યંત ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ‘તુલસી’ના પાન હિન્દુ ધર્મમાં લગભગ દરેક પૂજાની શોભા બને છે. તેવી જ રીતે તુલસીનું આયુર્વેદની દ્રષ્ટિએ પણ…
Tulsi
તુલસીનો છોડ પોતાની શુઘ્ધતા અને ગુણો માટે ભારત જ નહીં, વિદેશોમાં પણ પ્રસિઘ્ધ ભારતીય પરંપરામાં તુલસીનું વાવેતર પોતાની શુઘ્ધતા માટે પ્રખ્યાત છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની…
શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીજીની પૂજા થાય છે કે જ્યાં તુલસીજીનો છોડ રાખવામાં આવે છે તે ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ રહે છે. ભગવાન વિષ્ણુજીની પૂજા…