જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું કરાયું લોકાર્પણ સુત્રાપાડા અને કોડીનાર તાલુકાની ટીબી મુક્ત પંચાયતોનું સન્માનપત્ર આપીને કરાયું સન્માન જીલ્લા કલેક્ટર, પૂર્વ કેબિનેટ…
Tuberculosis
વિશ્વ ક્ષય દિવસ: થીમ ” Yes ! WE CAN # End TB, Commit, Invest, Deliver ! — નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર, દ્વારા ‘ટીબી મુક્ત ભારત, જન…
વર્ષ 2025માં ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે મોટો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો…
ટીબી રોગ દિવસ 2025 ઉજવવામાં આવે છે. વિશ્વ ટીબી દિવસ 2025ની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટીબી રોગ વિશે જાગૃતિ વધારવાનો અને ટીબીના નિયંત્રણમાં થયેલી સિદ્ધિઓને…
વિશ્વભરના બીમાર લોકો આ દિવસે અને કોઈને કોઈ બીમારીથી પીડિત લોકો માટે પ્રાર્થના કરવાનો દિવસ છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોના દુઃખ ઘટાડવાનો છે. 11 ફેબ્રુઆરીને…
વિદ્યાર્થીઓ અને તબીબો દ્વારા ટીબી નાબૂદી સંબંધિત બેનરો પ્રદર્શિત કરી અને સૂત્રોચ્ચાર કરાયા ઈટ્રાના ઈ. નિયામક પ્રો. બી. જે. પાટગિરી સહિતના કર્મચારીગણ રહ્યા ઉપસ્થિત જામનગરમાં આવેલ…
ડારી ટોલનાકા ખાતેના ‘નિરાધારનો આધાર’ આશ્રમના 83 પ્રભુજીઓની મેડિકલ તપાસ ગીર સોમનાથ તા.13: વેરાવળના ડારી ટોલનાકા ખાતે આવેલ નિરાધારનો આધાર આશ્રમના ખાતેના પ્રભુજીઓનું આરોગ્ય વિભાગ એક્સ-રે…
અમદાવાદ : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ (NIOH) દ્વારા ખંભાતના સિલિકા-ધૂળ-પ્રકાશિત એગેટ વર્કર્સમાં સુપ્ત ટ્યુબરક્યુલોસિસ ઇન્ફેક્શન (LTBI) ની તપાસ હમણાં જ પૂર્ણ થઈ છે, અને પરિણામો…
વારાણસીમાં વન વર્લ્ડ ટી.બી. સમિટમાં જામનગર જિલ્લાને સિલ્વર મેડલ: 2015 થી 2022 દરમિયાન કેસોમાં 40%નો ઘટાડો તા.24 માર્ચ 2023 ના રોજ વિશ્વ ક્ષય દિન નિમિતે વારાણસી…
જાપાનમાં વર્ક પરમીટ પર પોતાની પત્ની સાથે કામ કરવા ગયેલા ગુજરાતના એક શખ્સને ફરી પાછો ભારત લાવવામાં આવ્યો. ગુજરાતના ભેસાણનો રહેવાસી જયેશ પટેલ 2018માં જાપાન કામ…