Tribute

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રવિવારે ભૂચરમોરી યુધ્ધના શહીદોને અપાશે શ્રધ્ધાંજલી

અબતકની શુભેચ્છા મુલાકાતમાં  અખિલ ગુજરાત  રાજપુત યુવા સંઘના સભ્યોએ આપી માહિતી અખિલ ગુજરાત  રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા 33મો  ભૂચર મોરી  શહીદ …

Former Governor Late In The Assembly House. Dr. Chief Minister Bhupendra Patel Paid Tribute To Kamlaji Beniwal And Former Members

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલાજી બેનીવાલ અને પૂર્વ દિવંગત…

Bharat Ratna Atal Bihari Vajpayee'S Death Anniversary Today, President Murmu And Pm Modi Tribute

અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સ્મારક હંમેશા અટલને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ,…

કારગીલ વિજય દિવસ પર સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ રૂપે Tvs Ronin Parakram બહાર પાડવામાં આવી છે.

25મા કારગિલ વિજય દિવસની યાદમાં આ કસ્ટમ-બિલ્ટ મોટરસાઇકલનું અનાવરણ કરવામાં આવ્યું છે. TVS રોનિન પરાક્રમ એ કસ્ટમ બિલ્ટ મોટરસાઇકલ છે. 25મા કારગિલ વિજય દિવસની યાદમાં બનાવવામાં…

Pm Modi Paid Tribute To The Heroes Of Kargil War

Kargil Vijay Diwas: 1999માં પાકિસ્તાન પર ભારતની જીતને યાદ કરવા અને આ યુદ્ધમાં જીવ ગુમાવનારા વીરોને યાદ કરવા દર વર્ષે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.…

Pm Modi Will Celebrate Victory Day With Army Personnel

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસ 2024 ના પ્રસંગે શુક્રવારે લદ્દાખની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ પર સેનાના શહીદોને શ્રદ્ધાંજલિ…

સાત વીર-જવાનોના પરિવારોને સન્માન સાથે સહાય અર્પણ

જય જવાન નાગરિક સમિતિ અને સદ્ભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી કાર્યક્રમને વેગવાન જય જવાન નાગરિક સમિતિ અને સદ્ભાવના વૃધ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય રજત જયંતિ નિમિતે સમર્પણ ગૌરવ…

1 64

બંધમાં જોડાનાર તમામ વેપારીઓ, વેપારી એસો.નો અને સ્કુલ સંચાલકોનો શહેર કોંગ્રેસે આભાર માન્યો રાજકોટમાં નાનામવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ જીવલેણ અગ્નિકાંડની ઘટનામાં ર7 નિર્દોષ…

5 34

રાજકોટમાંથયેલા અગ્નિકાંડની જ્વાળાઓ હજુ શમી નથી. જેમણે સ્વજનો ગુમાવ્યા છે, તે પરિવારો સાથે સમગ્ર રાજ્ય માસૂમોના મરણથી વ્યથિત છે. દરેક માતા-પિતાને લગભગ એકવાર તો વિચાર આવતો…

11 18

Rajkot રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે 9 બ્રાહ્મણ દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે પાઠ કર્યા હતા. બ્રાહ્મણો દ્વારા ચતુ:શ્લોકી ભાગવતના પાઠ કરવામાં આવ્યા. ગેમ ઝોન ખાતે…