આ ગ્રેટ ગ્રીન વોલ 1,400 કિમી લાંબી અને 5 કિમી પહોળી બનશે ભારતનો સૌથી મહત્વાકાંક્ષી પર્યાવરણ પુનર્જીવન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 1,400 કિમી…
Trees
કોષના ચયાપચય માટે ઓક્સિજન જરૂરી, તે લોહીના શરીરના તમામ ભાગોમાં પુરવઠો પૂરો પાડે છે: તે રંગ અને ગંધ વગરનો વાયુ છે: વાતાવરણની સુકી હવામાં ૨૧ ટકા…
જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિશાળ મેદાનમાં ઓક્સિજન પાર્કના નિર્માણનું આયોજન રાજકોટના રેન્જ આઈ જી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જામનગરના એસ.પી. તથા…
માનસ સદભાવના રામકથામાં હજારો ભાવિકોનો મેળાવડો: કાર્યકરો દ્વારા ચુસ્ત અને સુંદર વ્યવસ્થા મોરારીબાપુ રામકથા ત્રીજા દિવસે જણાવ્યું હતું કે ધર્મને ગંભીર ના બનાવો કર્મને લઈને ગંભીર…
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયો શુભારંભ ઓલપાડ તાલુકાના બરબોધન ગ્રામ પંચાયત તથા નેચર કલબ અને એસ.બી.આઈના સંયુકત ઉપક્રમે બરબોધન ગામની બે એકર જમીનમાં…
હવે દિવાળીને થોડા જ દિવસની વાર છે અને તમારે તમારા ઘરને અદભૂત રીતે સજાવવાની જરૂર છે. ત્યારે તમારા ઘરની સજાવટનું મહત્વ છે; આ તમારા જીવનમાં અને…
Home Decoration Tips For Diwali : આખો ઓક્ટોબર મહિનો જ તહેવારની સીઝન છે. દિવાળી પણ આ મહિનામાં ઉજવવામાં આવશે. જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ…
Rajkot : અંગદાનથી લોકોને નવું જીવન મળે છે અને અંગદાન પ્રાપ્ત કરનારને સંસારમાં જીવન જીવવાની પ્રેરણા મળી રહે છે. તેમજ જો મનુષ્ય ધારે તો નવું જીવન…
Vajradanti Plants : આપણી પ્રકૃતિમાં ઘણી બધી જડીબુટ્ટીઓ, વૃક્ષો અને છોડ જોવા મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ છોડમાંથી એક વજ્રદંતી…
CM ભૂપેન્દ્ર પટેલની સાથે 1,000 થી વધુ લોકોએ ભાલછેલ ખાતેના સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું લોકોના સહિયારા પ્રયત્નો સાથે અનેક વૃક્ષોના વાવેતરથી ‘માતૃવન’ નું નિર્માણ’ પ્રવાસન…