ભેંસને બહાર કાઢવા જતાં બંને કિશોરોના મોત નિપજતા માલધારી પરિવારમાં અરેરાટી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામ ખાતે માલધારી સમાજમાં અરેરાટી ફેલાઈ તેવી ઘટના સામે…
tragedy
ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડતા વીજ શોકથી 3 મજૂરોના મોત 6 મજૂરો દાઝયા સુરેન્દ્રનગર ન્યૂઝ સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતાં ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડતા…
હજુ કેટલા દિવસ લાગશે? તમામ મજૂરો સહી સલામત નીકળશે કે કેમ? : દેશ આખાની મીટ મંડાઈ ઉત્તરકાશી સુરંગ દુર્ઘટનામાં હજુ સુધી એક પણ મજૂરને બચાવી શકાયો…
ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં દિવંગતોના મોક્ષાર્થ ‘માનસ શ્રધ્ધાજંલિ’ રામકથાનો આજે ત્રીજો દિવસ મોરબીમાં ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં દિવંગતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી, કબીરધામ ખાતે યોજવામાં આવેલ…
હાઇકોર્ટમાં બન્ને ક્લાર્ક દ્વારા જામીન ઉપર છૂટવા અરજી કરાતા પીડિતોના વકીલનો વિસ્ફોટક આરોપ મોરબીની ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાલમાં જેલવાસ ભોગવી રહેલા બે ટિકિટ ક્લાર્ક…
મોરબીમાં ઘણી ઇમારતો અને દુકાનો જે જર્જરિત હાલતમાં છે આ જર્જરિત દુકાનો મકાનો તૂટી પડવાની કે આવી જર્જરિત ઇમારતોનો કાટમાળ પડવાની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે.…
સ્ટેજ પર કલાકારો નૃત્ય કરતા ત્યારે સર્જાઈ દુર્ઘટના ત્રણ કલાકારો પર લોખંડની ફ્રેમવાળી કમાન પડતા હોસ્પિટલ ખસેડાયા જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 1લી મે ના દીને ગુજરાત…
જવાબદારો સામે આકરી કાર્યવાહી અને બેદરકારો સામે પગલા ભરવા આઈ.જી.ને આવેદન મોરબી પુલ દુર્ઘટનાની તપાસમાં પ્રારંભથીજ ઓરેવા કંપનીના સંચાલકો, પાલીકાના પદાધિકારીઓ સામે ઢીલી તપાસનો આક્ષેપ કરી…
નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો તે અત્યંત દુ:ખદ ઘટના: પ્રદિપ ત્રિવેદી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે કે તા.30 ના રોજ મોડી સાંજે મોરબીમાં આવેલ ઝૂલતો…
મુંબઈથી ઉપડેલા રામદાસ નામના જહાજે દરિયામાં જળસમાધી લેતા 700 લોકોના નિપજ્યા હતા મોત: એવી કમનસીબી હતી કે મૃતકોના પરિવારો દરરોજ દરિયા કિનારે આવતા અને રાહ જોતા…