ઓવરટેક કરવા જતાં ટ્રક મિનિ બસ સાથે અથડાઈ: બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં સાત…
tragedy
સીએમ યોગીએ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તહેનાતી કરવા સાથે નવા નિર્દેશો પણ જાહેર કર્યા સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું, જેનાથી કોઈપણ…
માંગરોળના મોલવન ગામ ખાતે મશીનરી ચડાવતા સમયે સર્જાઈ કરુણાંતિકા મોટી ક્રેન નાની ક્રેન પર પડતા નાની ક્રેનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી મોટી ક્રેન નાની ક્રેન પર…
ઝાંસી મેડિકલ કોલેજમાં આગ: ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતમાં 10 નવજાત બાળકોના મોત થયા હતા, જ્યારે 45 બાળકોને સુરક્ષિત રીતે…
આગામી 7 મી નવેમ્બર સુધીમાં વકીલ નહિ રોકો તો લીગલમાંથી વકીલ ફાળવી કેસની ટ્રાયલ ચલાવવાની સૂચના :કોર્ટ શહેરના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ભાગીદારો, સંચાલકો અને મહાનગર…
ટ્રેક પર દોડી આવતી ગરીબ રથ એક્સપ્રેસને અટકાવી દેવાઈ : ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ દોડી ગયાં સુરતમાં ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે. કીમ રેલવે…
ઇટાવા-કાનપુર નેશનલ હાઇવે પર પિલખાર ગામ પાસે આગ્રા તરફથી આવતી એક કાર પાછળથી રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત…
આર્મી, NDRFની ઘણી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર ભૂસ્ખલનને કારણે 277 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે સેંકડો મકાનોને નુકસાન થયું છે. Wayanad Landslides News : કેરળમાં…
Kerala Wayanad Landslide: કેરળમાં મંગળવારે મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનના કારણે 153 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાનો મુદ્દો દેશના બંને ગૃહોમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. કેરળમાં…
નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે એક વિમાન દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સૌરી એરલાઈન્સનું આ નાનું વિમાન મુસાફરોને કાઠમંડુથી પોખરા લઈ જઈ…