શું તમે પણ પૂજા દરમિયાન અગરબત્તી સળગાવો છો? આજે જ છોડી દો, ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ જાણીને ચોંકી જશો ભગવાન શ્રી કૃષ્ણ વાંસળીનો ઉપયોગ કરતા હતા.…
Tradition
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોએ લાલ દોરો બાંધવો જોઈએ. મંગળ અને સૂર્યને લાલ રંગ પ્જેરિય છે. સનાતન ધર્મમાં કોઈપણ શુભ કાર્ય…
સનાતન પરંપરામાં ભગવાનની ઉપાસના અંગે વિવિધ નિયમો અને ઉપાયો સૂચવવામાં આવ્યા છે. દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે દીવા અને અગરબત્તી પ્રગટાવવાથી શું ફાયદા થાય છે તે જાણવા…
બિરસા મુંડા જયંતિ 2024 : દર વર્ષે 15 નવેમ્બરે ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને રાષ્ટ્રીય ગૌરવ, બહાદુરી અને ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આદિવાસીઓના પ્રયત્નોને માન્યતા…
કારતક માસની દ્વાદશી તિથિએ તુલસી અને ભગવાન શાલિગ્રામની પૂજા કરવાની પરંપરા છે. જાણો તુલસી વિવાહની તારીખ, સમય અને મહત્વ હિંદુ કેલેન્ડર મુજબ, તુલસી વિવાહ દર વર્ષે…
ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો કહેવાય છે, તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે . જોકે, ગુજરાતીઓનું નવું વર્ષ આ વખતે…
કાળી ચૌદસના દિવસે માતા કાળીનું પૂજન અને દીવા પ્રગટાવવાની પરંપરા છે. તેનાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ…
રંગો દ્વારા લાગણીની અભિવ્યક્તિ રંગોળીલ, આપણા ધાર્મિક અને સામાજિક પ્રસંગોનું અભિન્ન અંગ : તે પ્રકાશપર્વે જીવનમાં ખુશીઓનાં રંગ ભરી દે છે: રંગોળી એ પ્રેમનું પ્રતીક, સ્વાગતનું…
ત્રયોદશી એટલે કે તેરસ દર મહિને બે વાર આવે છે, કૃષ્ણની ત્રયોદશી તિથિ અને શુક્લ પક્ષને તેરસ કહેવામાં આવે છે. ભગવાન શિવ ત્રયોદશી તિથિના સ્વામી છે.…
ખાસ આ દિવસોમાં દેશભરમાં દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ તહેવાર સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ શેર માર્કેટમાં રોકાણ કરનારાઓ માટે પણ ખાસ…