ભાવનગર: રાજ્યમાં જળાશયોમાં ન્હાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ બનેલ છે જે બાબત અતિગંભીર હોવાથી ભાવનગર જિલ્લામાં જળાશયો (નદી તળાવ, નહેર, દરિયા)માં વ્યકિતઓ/પ્રવાસીઓ ન…
tourists
ગિરનાર પર રોપ-વે સેવા ભારે પવનના કારણે છેલ્લા પાંચ દિવસથી કરાઈ બંધ હવામાન વિભાગની આગાહીના પગલે હજુ બે થી ત્રણ દિવસ રોપ-વે સેવા બંધ રહે તેવી…
પહેલગામ હુ*મ*લા બાદ કાશ્મીરમાં પ્રવાસીઓ માટે વહીવટી તંત્રનો મોટો નિર્ણય હોટેલ, ગેસ્ટ હાઉસ બુકિંગ રદ્દકરવા પર સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે વિભાગીય કમિશનર કચેરીએ સંબંધિત સંસ્થાઓને પત્ર…
મૃતકોના પરિવારો પ્રત્યે સર્વધર્મના સંતોએ સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન…
જિલ્લા વહીવટી તંત્રને સતત સંપર્કમાં: તમામ મદદની ખાતરી કાશ્મીરના પ્રવાસે ગયેલા રાજકોટના 13 પ્રવાસીઓ સંપૂર્ણ સલામત છે. જિલ્લા કલેકટરના દિશા નિર્દેશ મુજબ તમામ પ્રવાસીઓને રૂબરૂ મળીને…
પહેલગામ આ*તં*કવાદી હુમલા બાદ રેલવેનો મોટો નિર્ણય : આ ખાસ ટ્રેન ચલાવવાની કરી જાહેરાત જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ, પ્રવાસીઓ ખીણ છોડવા…
પહેલગામમાં થયેલા હુ*મલા બાદ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે આદર અને એકતા દર્શાવતા, જમ્મુ અને કાશ્મીરના ખાનગી શાળાઓ સંગઠન (PSAJK) એ બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં તમામ…
ધરતી પરના સ્વર્ગ કાશ્મીરને નર્ક બનાવવા નાપાક હરકત અમરનાથ યાત્રા શરૂ થાય તે પૂર્વે જ હુમલો કરી ભયનો માહોલ ઉભો કરવા પ્રયાસ: આઈએસઆઈ સમર્થિત ટીઆરએફએ જવાબદારી…
જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર આ*તંકી હુ*મલો 6 પર્યટકોને ગોળી વાગતા ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરુ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલા મામલે PM મોદીએ કેન્દ્રીય ગૃહ…
જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા બનાસકાંઠા અને ગાંધીનગરના 50 લોકો ફસાયા બનાસકાંઠા કલેક્ટરે વાત કરતા બચાવ ટુકડી રવાના કરી: રેસ્ક્યુ કામગીરી શરૂ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલાઅલગ અલગ…