ગોંડલ નગરપાલીકા દ્વારા પરંપરાગત ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળા નુ આયોજન સંગ્રામસિહજી હાઇસ્કૂલ ના મેદાન મા તા.17 થી તા.23 દરમ્યાન કરાયુ છે. સૌરાષ્ટ્ર માં આકષઁણ નાં કેન્દ્ર સમા…
Tomorrow
ઇલેકટ્રીક બસ ચાર્જીન સ્ટેશન, ર3 ઇલેકટ્રીક બસ સહીતના વિવિધ કામોના લોકાપર્ણ તથા ખાતમુહુર્ત પણ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડબલ એન્જીન સરકાર અને ગુજરાતના ભુપેન્દ્રભાઇ પટેલની રાજય…
મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટે.ચેરમેન પુસ્કર પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાની જાહેરાત “આઝાદી કા અમૃત મહોત્સવ” અને “હર ઘર તિરંગા” અંતર્ગત પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનચરિત્રને પ્રકાશિત કરતા…
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગષ્ટ દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન: ગુજરાતમાં 1 કરોડ રાષ્ટ્રધ્વજ લહેરાશે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો તેને 75…
શિબિરનો પ્રારંભ સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા કરાશે: ફેસ્ટીવલમાં મુખ્ય સંચાલક નિના જોષી અને રેણુ પંચાલ માધવી રહેશે સાસણ ખાતે વિશાલ ગ્રીન વુડ (લોર્ડઝ)પર ત્રિ-દિવસીય (શની, રવિ,…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે: બે કિ.મી. લાંબી યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે ભારત દેશ અંગ્રેજોની ચૂંગાલમાંથી મુક્ત…
દેવીપુજક સમાજ સંકલ્પ સિઘ્ધ શ્રઘ્ધાળુ સમાજ છે, શિક્ષણ અને સંગઠનથી વિકાસની મારી નેમ છે: ડાયરાના મુખ્ય આયોજક રાજેન્દ્રસિંહ જાડેજા સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત સમગ્ર દેશમાં વસતા દશામાના લાખો…
હ્રીમચિતના શ્રીજી રક્ષાબંધનનો તહેવાર માત્ર આપણા સનાતન ધર્મ માટે જ નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે તે પ્રેમ, વિશ્વાસ, એકતા, સામાજિક જોડાણ અને પારિવારિક એકતાનું પ્રતિક છે.…
‘હર ઘર તિરંગા’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોની વણઝાર: માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી-ગોવિંદભાઇ પટેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી 13 ઓગષ્ટ થી 15 ઓગષ્ટ સુધી દરેક ઘરે…
શાળાઓમાં ડિજીટલ મીડીયા દ્વારા વર્ચ્યુઅલ રીતે વિશ્ર્વ સિંહ દિવસ ઉજવાશે આવતીકાલે 10 મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજી પ્રત્યક્ષ રીતે અને ડીજીટલ…