વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમોની વણઝાર વીવાયઓ ભારત વિવિધ શાખાઓના એવોર્ડ વિતરણ સમારંભનું આયોજન રાજકોટ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં આવતીકાલે…
Tomorrow
અલગ-અલગ 6 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય પ્રશ્ર્નોત્તરી કાળમાં તંદુરસ્ત ચર્ચા થશે કે એક કલાક વેડફી મરાશે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક…
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં રાત્રે ઠેર ઠેર હોળી પ્રગટાવાશે, હોળીની જાળના આધારે ચોમાસાનો વરતારો નકકી થાય છે: કાલે રંગે રમી કરાશે ધુળેટી મનાવાશે આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં…
જિલ્લામાં પાંચ 181 રેસ્કયુવાન ટીમ કાર્યરત: 24 કલાક મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યરત …
વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર આકરો પ્રહારો વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં ક્યાંક નકલી કાંડ થાય છે, ક્યાંક…
શિવ રથયાત્રા સમિતિ દ્વારા ‘અબતક’ સાથેની મુલાકાતમાં આયોજકોએ સમગ્ર માહિતી આપી દેવા ધી દેવ મહાદેવનો મહાપર્વ એટલે મહાશિવરાત્રીના રોજ આ પાવન પર્વે ને ઉજવવા દશનામ ગોસ્વામી…
આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, આવતીકાલે બજેટ રજૂ કરાશે ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્રમાં થઈ શકે છે 10 નવી જાહેરાતો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો કોંગ્રેસના હંગામાંથી…
લોકશાહીનું મહાપર્વ જુનાગઢ મહાપાલિકા ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની 32 સહિત રાજયની 68 નગરપાલિકાઓ માટે કાલે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન: મંગળવારે સવારથી મત ગણતરી જુનાગઢ મહાનગર…
ડિપોર્ટેડ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ પંજાબ અને હરિયાણાના લોકોનો સમાવેશ: ગુજરાતના 8 લોકોની ઘર વાપસી અમેરિકા થી દેશનિકાલ કરાયેલા લગભગ 104 ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી…
આ જાહેરનામાનો અમલ 12 ફેબ્રુઆરી 2025એ સવારે 9 વાગ્યાથી ક્રિકેટ મેચ પુર્ણ થયા બાદ જરૂરીયાત મુજબ પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે. અમદાવાદઃ…