Today

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.28-05-2022ને શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી  વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી…

6 જુન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી અનુસ્નાતક અભ્યાસક્રમ માટેની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ…

વિશ્વ માં સૌથી વધુ પીવાતુ પીણું ચા છે: 2019માં સૌ પ્રથમવાર યુ.એન. દ્વારા દિવસ ઉજવણીની માન્યતા અપાય આજે વિશ્વ ભરમાં ‘ચા’ દિવસ ઉજવાય છે ત્યારે ચાની…

બેઠકમાં શાંતિપૂર્ણ વિકાસ અને વાર્ષિક શિખર સંમેલનની તૈયારી અંગે થશે મહત્વપૂર્ણ ચર્ચા ચીને વિડિયો લિંક દ્વારા બ્રિક્સ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકનું આયોજન કર્યું છે, જેમાં પાંચ…

દિલ્હી અને પંજાબ બાદ હવે “આપ” નજર ગુજરાત પર “આપ” સુપ્રીમો-દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું બપોરે રાજકોટમાં આગમન: વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક : સાંજે…

દરેક કલાકાર પોતાની કલાક્રુતિને કઈક નામ આપતો હોય છે. પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી. જે બાળક ને જન્મ આપે છે તો પણ…

મોટાભાગના લોકો સવાર અને સાંજના અખબારમાં પ્રથમ પાને છપાતા કાર્ટુનના ચાહકો હોય છે: વિશ્વ ભરના અખબારો અને આજના ઈલેકટ્રોનિક અને સોશિયલ મીડિયામાં તેનો ક્રેઝ વધ્યો 1985માં…

મીડિયાએ સમાજનો અરીસો છે એ જેટલો સ્વચ્છ હશે એટલો સમાજ સુઘડ દેખાશે વિશ્વભરમાં 3 મેનાં રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો…

રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ખંભાળીયા, વેરાવળ, રાજુલા, તાલાલા, જેતપુર, ઉના સહિત ગામે ગામ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના પ્રાગટ્યોત્સવની સૌરાષ્ટ્રભરમાં ખૂબ ધામધૂમથી ઉજવણી…