આજની યુવા પેઢી મોબાઈલ, સોશિયલ મીડિયા ઈલેકટ્રોનિક ઉપકરણ આ બધી વસ્તુનો ગુલામ બન્યો કોઈપણ દેશની સાચી મૂડી તેનું “યુવાધન’ છે. આંખોમાં ઉમ્મીદ, નવી ઉડાન ભરતું…
Today
બીજી વન-ડેમાં પણ કોહલી રમશે કે કેમ તે અનિશ્ચિત: સાંજે 5:30થી મેચનો પ્રારંભ આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે…
જેમના માત્ર એક ઈશારે લાખો લોકો સેવાકાર્યો કરવા દોટ મૂકે છે ,માત્ર લેઉવા પટેલ સમાજ જ નહીં પરંતુ અઢારેય વર્ણ ને સાથે રાખીને હંમેશા સેવાકાર્યો કરનાર,ખોડલધામના…
દર વર્ષે અંદાજે 8 કરોડ 30 લાખ લોકો વિશ્ર્વની જનસંખ્યામાં ઉમેરાય છે: 2030 સુધીમાં લગભગ 8 અબજનો આંક વટાવી જશે: ચીન પછી વસ્તીના બીજા ક્રમે આવતાં…
6 જુલાઇ 1885માં ફ્રેન્ચ જીવ વિજ્ઞાની લૂઇસ પાશ્વરે હડકવાની રસી શોધી તેની યાદમાં ઉજવાય છે આ દિવસ: ઘરના પાલતું પ્રાણીઓને રસી આપવી અને યોગ્ય સ્વચ્છતા જાળવવી…
દર વર્ષે ડો. બિધાન ચંદ્ર રોયનાં જન્મદિવસેઅને પુણ્યતિથીએ ભારતમાં ડોક્ટર દિવસ ઉજવાય છે.ડો. રોયનો જન્મ 1 જુલાઇ,188ર નાંકલક્ત્તાનાં પટના શહેરમાં થયો હતો. તેઓ પ્રસિદ્ધ ચિકિત્સક હતા.…
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 105 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ જૂનાગઢમાં માણાવદર અને અમરેલીના ખાંભામાં 3 ઈંચ વરસાદ: રાણાવાવ- સાવરકુંડલા- ગઢડામાં 2 ઈંચ જયારે જામનગરના ધ્રોલમાં દોઢ…
મહારાષ્ટ્રમાં ફરી ‘હિન્દુત્વ’નો સુર્યોદય થશે? આજે ગમે તે ઘડીએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલતા ઘમાસણનો અંત આવી જાય તેવી સંભાવના શિવસેના છોડયા વિના કે નવો પક્ષ બનાવ્યા વિના…
7 દિવસમાં 75,00 જેટલા વિદ્યાર્થીઓને ઉત્તરવહી અવલોકન માટે અપાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સના 7500 વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું આજથી અવલોકન શરૂ થયું…
યોગ્ય જીવનશૈલી અને પોષક આહાર સાથે યોગ કાર્યક્રમની મુખ્ય થીમ ભારત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે અને તેના ભાગરૂપે, આયુષ મંત્રાલય દ્વારા…