6 જુલાઇ 1885માં ફ્રેન્ચ જીવ વિજ્ઞાની લૂઇસ પાશ્વરે હડકવાની રસી શોધી તેની યાદમાં ઉજવાય છે આ દિવસ: ઘરના પાલતું પ્રાણીઓને રસી આપવી અને યોગ્ય સ્વચ્છતા જાળવવી…
Today
દર વર્ષે ડો. બિધાન ચંદ્ર રોયનાં જન્મદિવસેઅને પુણ્યતિથીએ ભારતમાં ડોક્ટર દિવસ ઉજવાય છે.ડો. રોયનો જન્મ 1 જુલાઇ,188ર નાંકલક્ત્તાનાં પટના શહેરમાં થયો હતો. તેઓ પ્રસિદ્ધ ચિકિત્સક હતા.…
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 105 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ જૂનાગઢમાં માણાવદર અને અમરેલીના ખાંભામાં 3 ઈંચ વરસાદ: રાણાવાવ- સાવરકુંડલા- ગઢડામાં 2 ઈંચ જયારે જામનગરના ધ્રોલમાં દોઢ…
મહારાષ્ટ્રમાં ફરી ‘હિન્દુત્વ’નો સુર્યોદય થશે? આજે ગમે તે ઘડીએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલતા ઘમાસણનો અંત આવી જાય તેવી સંભાવના શિવસેના છોડયા વિના કે નવો પક્ષ બનાવ્યા વિના…
7 દિવસમાં 75,00 જેટલા વિદ્યાર્થીઓને ઉત્તરવહી અવલોકન માટે અપાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સના 7500 વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું આજથી અવલોકન શરૂ થયું…
યોગ્ય જીવનશૈલી અને પોષક આહાર સાથે યોગ કાર્યક્રમની મુખ્ય થીમ ભારત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે અને તેના ભાગરૂપે, આયુષ મંત્રાલય દ્વારા…
સંવનન કાળનો આરંભ થતા હવે સિંહ દર્શન પર પ્રતિબંધ ગીર નેશનલ પાર્કમાં વસતા વનરાજો આજથી કોઈની ખલેલ વગર ચાર માસનું વેકેશન ગાળશે, સિંહો નો જૂન માસથી…
ABOગ્રુપ સિસ્ટમનાં શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મ દિવસની યાદમાં દર વર્ષે આ દિવસ ઉજવાય છે: 2007થી ઉજવાતા દિવસનો હેતું સ્વૈચ્છિક રક્તદાનનાં પ્રોત્સાહન સાથે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતાનો છે…
NTPCના ઉમેદવાર માટે આજથી 6 ટ્રેનોમાં વધારાના કોચ લાગુ કરાયાના ઉમેદવારોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનમાં વધારાના કોચ જોડવામાં આવશે. 13થી 17 જૂન…
પ્રતિ વર્ષ જેઠ સુદ તેરસ (વિ.સં. 173ર- 6 જૂન 1674)ના દિવસે હિન્દુસામ્રાજય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ ઐતિહાસિક દિવસે શિવાજી મહારાજનો છત્રપતિ રાજા તરીકે રાજયાભિષેક…