અંજાર: ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ અને તેના દ્વારા રાષ્ટ્રને મળેલ ગૌરવને વધાવવા માટે અંજાર ખાતે ભવ્ય “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગંગા…
TirangaYatra
સુરેન્દ્રનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આ*તં*કી હુ*મલા બાદ સમગ્ર દેશમાં આક્રોશની લાગણી વચ્ચે, ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને બિરદાવવા તેમજ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક સૌહાર્દનો સંદેશો પાઠવવા…
ઝાલાવડ પંથકમાં દેશભકિતનો અભૂતપૂર્વ માહોલ ભારત માતા કિ જયના ગગનભેદી નાદ સાથેની યાત્રામાં કલેકટર, એસ.પી. કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો, શિક્ષણવિદો, આગેવાનો પણ જોડાયા 3.5 કી.મી. લાંબી તિરંગા…
કેબિનેટમાં તિરંગા યાત્રા, પાક. નુકશાની સહિતના મુદે ચર્ચાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યો આવતીકાલે અફાદિવાસી દિવસની ઉજવણી અને મારી માટી મારો દેશ અભિયાન …