સંતો, મહંતો, મેયર, પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા અબતક, દર્શન જોશી, જૂનાગઢ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢની બહાઉદીન કોલેજથી સરદાર પટેલ…
Tiranga Yatra
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી સહિતના દિગ્ગજો તિરંગા યાત્રામાં…
હરિવંદના કોલેજ દ્વારા તિરંગા યાત્રાનું સફળ આયોજન થયું: હસુભાઇ દવે, મહેશભાઇ ચૌહાણ સહિતના મહાનુભાવો રહ્યા ઉ5સ્થિત: દેશભક્તિના ગીતો અને નારાબાજી સાથે સેંકડો વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા…
‘હર ઘર તિરંગા’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોની વણઝાર: માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી-ગોવિંદભાઇ પટેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી 13 ઓગષ્ટ થી 15 ઓગષ્ટ સુધી દરેક ઘરે…
ભારત જોડો તિરંગા યાત્રામાં સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા જોડાયા શહેર કોંગ્રેસ દ્વારા આજ સવારે ભારત જોડો ત્રિરંગા યાત્રા કિશાનપરા ચોક થી પ્રસ્થાન થઈ રૈયા રોડ, 150…
ત્રિરંગા યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપરથી નીકળશે:પ્રદીપ ત્રિવેદી-સંજય અજુડિયા કોંગ્રેસ પક્ષ આઝાદીના 75 વર્ષની ઉજવણી સ્વાતંત્ર સેનાનીના જુસ્સા અને બલિદાનને યાદ કરીને ગર્વપૂર્વક કરી રહ્યા છે…
આઝાદીના 75 વર્ષ પુરા થતા અને આઝાદી અપાવનાર સ્વતંત્ર સેનાનીની યાદ તાજી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વાર વર્ષ 2022ને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી…
રાજકોટમાં સીએએના સમર્થનમા ત્રણ કી.મી. લાંબી વિશાળ તિરંગા યાત્રા નીકળી: ચોકે-ચોકે યાત્રાનું અદ્કેરૂ સન્માન: સર્વ સમાજ મોટી સંખ્યામાં હરખભેર યાત્રામાં જોડાયો રાજકોટમાં સીએએના સમર્થનમાં ત્રણ કિલોમીટર…
મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન માટે રેલી તિરંગાયાત્રામાં ૫૦૦થી વધુ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત: બે કિ.મી. લાંબો અને ૧૦ ફૂટ પહોળો તિરંગો લહેરાવાશે બહુમાળી ભવનથી…
રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન: મુખ્યમંત્રી રૂપાણી કરાવશે ફલેગ માર્ચ: ૨ કિ.મી.લાંબા તિરંગા સાથે યાત્રા સવારે ૮.૩૦ કલાકે બહુમાળી ભવન સરદાર પટેલના સ્ટેચ્યુથી શરૂ…