Tiranga Yatra

Chandan Gupta Murder Case: 28 Convicts Sentenced To Life Imprisonment, Fined Rs. 50,000, Court Verdict

ચંદન ગુપ્તા હ*ત્યા કેસમાં 28 દોષિતોને આજીવન કેદ 26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં નિકળેલી તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની ગોળી મારીને હ*ત્યાકરવામાં આવી હતી. આ કેસમાં…

ધ્રોલ: તિરંગા યાત્રામાં વીર જવાનોની શૌર્યગાથાને સાંસદ પૂનમબેન માડમે બિરદાવી

તિરંગાયાત્રામાં સાંસદ પુનમબેન માડમ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પ્રાંત અધિકારી વી.ડી. સાકરીયા પી.એસ.આઈ. પનારા સહિતના ઉપસ્થિત રહ્યા ધ્રોલ ખાતે સોમવારે આગામી 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના…

મ્યુ.કમિશનરના ઠપકાને નહિ ગણકારનાર સીએફઓ અનિલ મારૂ રૂ. 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા

ફાયર એનઓસી માટે રૂ. 3 લાખની કરી’તી માંગણી : બીજો હપ્તો લેતા જામનગર એસીબીએ રંગે હાથ પકડી લીધા રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને…

સૌરાષ્ટ્ર ‘તિરંગા યાત્રા’ના રંગમાં રંગાયુ

ઠેર ઠેર તિરંગા યાત્રામાં વંદે માતરમ અને ભારત માતા કી જય ના નાદથી  ગુંજી ઉઠ્યા વાંકાનેર જંકશન  પ્રાથમિક શાળા ખાતે વાંકાનેર રેલવે પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓની …

A Tableau Of 'Gujarat Police' Is The Center Of Attraction In The Tiranga Yatra

ડ્રગ્સ સામેની જંગ, મહિલા-બાળકોનું રક્ષણ અને ગુનેગારોને કડક સજા તથા ત્રણ નવા ફોજદારી કાયદા થકી ન્યાયની નવી સવાર  ત્રણ થીમ સાથે તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસના ટેબ્લોની…

Meri Jaan Tiranga Hai... Tiranga Yatra Ends, City Dwellers Flock

કાલે સવારે 9 કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી “તિરંગા યાત્રા” શરૂ થશે.  રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્રતા…

Jamnagar: Reliance Industries Distributed 3.90 Lakh Flag Of India

વિવિધ જિલ્લાઓમાં કુલ 7.90 લાખ તિરંગા વહીવટી તંત્રને સુપ્રત Jamnagar: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તા.8 થી તા.15 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન યોજાનાર ‘તિરંગા યાત્રા’ની…

Img 20220812 Wa0042

ક્રાઈસ્ટ કેમ્પસના ડાયરેકયર ફાધર ડો.જોમોન થોમએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીનું કર્યું સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અત્યારે સમગ્ર ભારત દેશમાં 75 વર્ષના આઝાદીના ઉજવણીના…

11 8 22 Tirnga Yatra 8

સંતો, મહંતો, મેયર, પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા અબતક, દર્શન જોશી, જૂનાગઢ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢની બહાઉદીન કોલેજથી સરદાર પટેલ…

Untitled 1 190

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ભાજપ  અધ્યક્ષ સી.આર.પાટીલ અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી સહિતના દિગ્ગજો તિરંગા યાત્રામાં…