માતા ગંગાની પાલખી મુખબાથી ગંગોત્રી ધામ જવા રવાના ; આવતીકાલે ખુલશે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ચાર ધામ યાત્રા 2025: માતા ગંગાની ઉત્સવની પાલખી આજે ઉત્તરકાશીના મુખાબા ગામથી…
thousands
શ્રી જગન્નાથ મંદિર પુરી એક એવું પવિત્ર ધામ છે જ્યાં દરરોજના ધ્વજ ફેરવવાની પરંપરા ભક્તિ અને રહસ્યોથી ભરપૂર છે. તાજેતરમાં આવેલા ગરુડ અને ધ્વજના વિડીયોએ આ…
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં પ્રભુની વેશભૂષા અનેક બાળકો કરશે ધારણ: “અબતક” શુભેચ્છા મુલાકાતમાં જૈનમ્ કમિટીના સભ્યોએ આપી માહિતી જૈનમ્નાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન…
સુરત: દર વર્ષે ૨૨ માર્ચના રોજ જળ સંરક્ષણ અને પાણીનું જતન અંગે જન જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૨માં પ્રથમ…
વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ 2024માં સુરેન્દ્રનગર જિલ્લાની 1,598 દીકરીઓને કુલ રૂ. 17.57 કરોડથી વધુની સહાય મંજૂર કરાઈ: રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય…
ગુજરાતમાં મિલેટ ક્રાંતિ: માત્ર બે દિવસમાં જ 2.93 લાખ નાગરિકોએ લીધી “મિલેટ મહોત્સવ”ની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી સુપરફૂડ મિલેટ પ્રત્યે ગુજરાત ઉપરાંત સમગ્ર વિશ્વના નાગરિકોનું…
મહાકુંભના હજારો રીલ્સ, ફોટા વગેરે દરરોજ વાયરલ થઈ રહ્યા છે. લોકોને ક્ષણભરમાં વાયરલ કરી દેનાર સોશિયલ મીડિયા હવે લોકો માટે સમસ્યા બની રહ્યું છે. આ અંગે…
પીએમ મોદીએ કહ્યું- તે પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શક બની રહેશે પદ્મશ્રી ઉપરાંત તુલસી ગૌડાને ઈન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી તુલસી…
ચક્રવાત ચિડોએ વૃક્ષો અને મકાનોને તણખલાની જેમ ઉખાડી ફેકયા, પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશનો શરૂ ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં ચક્રવાત ’ચિડો’એ તબાહી મચાવી છે. 200 કિમિથી વધુની ઝડપે વાવાઝોડાએ…
છેલ્લા પાંચ વર્ષમાં વિદેશથી આવતા પક્ષીઓની સંખ્યામાં 300 ટકાનો વધારો જોવા મળેલ છે: 150થી વધુ પ્રજાતિઓના પક્ષીઓને સૌરાષ્ટ્ર કચ્છનું વાતાવરણ બહુ જ માફક આવે છે: રશિયા,…