Terrorists

Jammu And Kashmir: Three Terrorists Including Jaish-E-Mohammed Commander Killed In Kishtwar

ભારતીય સેના 9 એપ્રિલથી કિશ્તવાડના છાત્રુ જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી:માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર સૈફુલ્લાહ પણ ઠાર મરાયો જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છાત્રુ…

Terrorists Hijack Entire Train Carrying 400 Passengers, Causing Panic

આતંકવાદના અજગરી ભરડામાં ‘પાક’ ફડફડાયું 104 બંધકોને મુક્ત કરાવી લીધાનો પાક આર્મીનો દાવો: 30 જવાનોના મોત, 14 વિદ્રોહીઓ ઠાર તાત્કાલિક બલુચીસ્તાન છોડો નહીંતર બંધકોના મોત માટે…

Three Terrorists Killed While Trying To Infiltrate Into Kashmir

સ્થાનિક રહેવાસીઓએ પોલીસને બાતમી આપ્યા બાદ કરાઇ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.…

Pakistan Army Kills 30 Terrorists In Khyber Pakhtunkhwa

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં 30 આતં*કવાદીઓ મા*ર્યા ગયા સેનાએ દરોડા પાડીને શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શાહબાઝ શરીફે આ સફળ…

યુપીના પીલીભીતમાં 3 ખાલીસ્તાની આતંકવાદીઓને ફૂંકી મરાયા

પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું: પોલીસે એકે-47 ગન સહિત અન્ય ઘણાં હથિયારો જપ્ત કર્યા: માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ થોડા સમય પહેલા પંજાબના ગુરદાસપુર…

તાજ એટેકમાં આતંકીઓ સામે બાથ ભીડનાર એનએસજી કમાન્ડો રાજકોટ જેલમાં ’બંધ’

ઓપરેશન બ્લેક ટોરેન્ડોમાં આતંકીને પગમાં ધરબી’તી ગોળી: કારગિલમાં ચાર આતંકીઓને જવાન જીગર વ્યાસે કર્યા’તા ઠાર આતંકીઓ, માઓવાદીઓ સામે બહાદુરીપૂર્વક બાથ ભીડનાર, 26/11 એટેકમાં આતંકીઓના સફાયા માટે…

Security Forces Killed 10 Terrorists In Manipur

સુરક્ષા દળોએ મણિપુરમાં 10 આતંકવાદીઓને માર્યા CRPF પોસ્ટ પર હુમલો કરવા આવી હતી 1 સૈનિક પણ ઘાયલ, 5 સ્થાનિક લોકો લાપતા CRPF જવાનોએ સોમવારે મણિપુરના જીરીબામ…

જમ્મુ કાશ્મીરના અનંતનાગથી સેનાના બે જવાનનું આતંકીઓએ કર્યું અપહરણ

ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમોનું મોટા પાયે સર્ચ જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદીઓએ અનંતનાગમાં ટેરિટોરિયલ આર્મી (ટીએ)ના…

બાંગ્લાદેશે જેલમાંથી ખૂંખાર આતંકીઓને છોડી મૂકતા ભારત માટે ખતરો વધ્યો

બાંગ્લાદેશની બદલાયેલી રાજકીય સ્થિતી વચ્ચે જેલમાં બંધ ભારત વિરોધી આતંકીઓનો છુટકારો ભારત માટે બની શકે છે ચિંતાનો વિષય વસુધૈવ કુટુંબકમ અને વિશ્વ શાંતિના હિમાયતી ભારત માટે…

જમ્મુ -કાશ્મીરની ચૂંટણીથી સ્થાનિકની સાથે લશ્કરને પણ રાહત : આતંકવાદીઓની ચિંતા વધી

જમ્મુ-કાશ્મીરમાં જ્યારે પણ ચૂંટણી થાય છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા સુધરી જાય છે તેવો અત્યાર સુધીનો લોકોનો અનુભવ: ચૂંટણી પ્રક્રિયા માટે વધુ શાંતિ સ્થપાશે અને તેને કાયમ…