ભારત સરકારે ’ધ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર’ મસરત આલમ જૂથને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા…
terrorism
ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સશસ્ત્ર આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું…
સીમા પારના આતંકવાદ અને હિંસાથી આપણે ઘણું સહન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે આ વાત કહી. તેણે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા…
સુદાન, લિબિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સોમાલિયા આ એવા દેશો છે જેને આતંકવાદને પ્રોત્સાહન આપ્યું અથવા તો સહન કર્યું. બાદમાં તેને જ ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ…
બુધવારે સંસદ ભવનની બહાર અને અંદરથી ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની પોલીસ પૂછપરછ ચાલુ છે. પોલીસે આ ચાર વિરુદ્ધ યુએપીએ હેઠળ કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોએ…
ભારત અને અમેરિકાએ 5મી 2+2 મંત્રી સ્તરીય મંત્રણામાં આતંકવાદનો ખાત્મો બોલાવી દેવા ઈઝરાયલને સમર્થન આપ્યું છે. બંને દેશો વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા…
ભારતના દુશ્મનોને દેશની બહારથી સતત ખતમ કરવામાં આવી રહ્યા છે. ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો છે.…
જમ્મુ- કાશ્મીરના કૂપવાડામાં ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર કરી દીધા છે. હજુ પણ સુરક્ષા દળોની આતંકીઓ સાથે અથડામણ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.…
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. કેનેડાના વિદેશ…
“ઈન્ડિયા” એટલે રાજકીય પાર્ટીઓનો સમૂહ મેળો છે જે આતંકવાદને સમર્થન કરે છે. જયારે ભારત આતંકવાદના ખાત્મા માટે ઈઝરાયલનું સમર્થન કરે છે.તેવું નિવેદન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.…