હિન્દુ પરંપરામાં તે પવિત્ર ગણાય છે : પ્રાચીન સમયમાં રુદ્રાક્ષના ૧૦૮ મુખ હતા , ભોલેનાથ ની પૂજામાં તેનું મહત્વ વિશેષ : રુદ્રાક્ષ ધારણ કરવાથી હૃદય અને…
Tension
ના લગ્ન…ના ટેંશન…સિંગલ લોકોને ડિમેન્શિયાનું જોખમ સૌથી ઓછું..! અત્યાર સુધી આપણે એવું માનતા આવ્યા છીએ કે પરિણીત લોકો એકલતાથી દૂર રહે છે, સારી જીવનશૈલી અપનાવે છે…
આજના યુગમાં લોકો પર કામનો એટલો બોજ છે કે તેઓ નાની ઉંમરમાં પણ સ્ટ્રેસ અને ટેન્શનનો શિકાર બની જાય છે. લોકો ટેન્શનમાં ફરતા રહે છે. જે…
પૂર્વી લદ્દાખ સેક્ટરમાંથી ભારત અને ચીની સૈનિકોને હટાવવાનું શરૂ: 10 દિવસ બાદ હવે પેટ્રોલિંગ શરૂ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત રંગ લાવી રહી છે. ભારત -…
તા ૬.૯.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ ભાદરવા સુદ ત્રીજ મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે. વૃષભ…
તા ૨૨ .૮.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ શ્રાવણ વદ ત્રીજ, ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર ,દ્યુતિ યોગ, બવ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે. મેષ (અ,લ,ઈ) :…
ગયા નાણાકીય વર્ષ (2023-24)માં 118.41 બિલિયન ડોલરના દ્વિપક્ષીય વેપાર સાથે ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બની ગયો છે. તેણે ભારત સાથેના દ્વિપક્ષીય વેપારમાં અમેરિકાને પાછળ…
એર ઈન્ડિયા એક્સપ્રેસે 70 ફ્લાઈટ્સ રદ કરી એકસાથે ક્રૂ મેમ્બર્સ સામૂહિક ‘સીક લીવ’ પર ગયા નેશનલ ન્યુઝ : એર ઈન્ડિયા એક્સપ્રેસે બુધવારે (8 મે) ટાટા ગ્રૂપની…
આજે 15 એપ્રિલે લગભગ 70 શેરો તેમની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયા છે. તે જ સમયે, બીએસઈ પર 20 શેર શરૂઆતના ટ્રેડિંગમાં 52 સપ્તાહના નીચલા સ્તરે…
મનોવિજ્ઞાન ભવનમાં પીએચ.ડીમાં અભ્યાસ કરતી વરૂ જીજ્ઞા અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા આર. દોશીના સંશોધનની નોંધ ઓસ્ટ્રેલિયાની ગોયા જર્નલમાં લેવામાં આવી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં પીએચ.ડીમાં…