સતયુગમાં આ નગર ખેડબ્રહ્મા બ્રહ્મપુર દ્વાપરયુગમાં ત્રબકપુર અને કળયુગમાં બ્રહ્મખેટક તરીકે ઓળખાયું છે. શિવજીના લગ્નમાં સાવિત્રી દેવીના રૂપથી ક્ષણિક મોહભંગ થયેલા બ્રહ્માજીએ પાપ મુક્ત થવા માટે…
temple
ભારત દેશ એ અનેક વિધ સંસ્કૃતિ તેમજ ધર્મોથી ભરપૂર છે. ભારત દેશમાં દરેક રાજ્યની એક અલગ ઓળખ છે. દરેક રાજ્યના લોકોની પોતાની જુદી જ ખાસિયત છે.…
ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ધર્મ અને આધ્યાત્મનો અનેરો સંગમ જોવા મળે છે. તેમજ ભારતમાં હિન્દુ દેવી દેવતાઓના અનેકો મંદિર આવેલાં છે. અને એ તમામ…
નવરાત્રીના નવલા નવ દિવસોમાં શકિતની આરાધના માટે આઠમનું વિશેષ અને અનોખું મહત્વ હોય છે. આઠમના દિવસે માતાજીની ખાસ પુજા, આરાધના, હોમ, હવન, યજ્ઞ કે ઉપવાસ-જાપ દ્વારા…
કાલિસિંધ નદીના કિનારે એક એવું માતાનું મંદિર સ્થિત છે જ્યાં ધી કે તેલથી નહીં પરંતુ પાણીથી દિવડાને પ્રગટવામાં આવે છે. પોતાની આ અનોખી વિશેષતાને કારણે અહી…
દેશના ઘણા એવા મંદિરો છે જ્યા આખુ વર્ષ શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. લોકો પુજા અર્ચના કરી પોતાની અંતરઆત્માની શુધ્ધી કરતા હોય છે તો જાણીએ…
આજકાલ દેશભરમાં ગણેશઉત્સવ ખૂબ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભક્તો તેમની આસ્થા સાથે ગણેશજીની પુજા અને તેમની મનોકામના પુર્તિ માટે વંદના કરે છે. પરંતુ આજે અમે…
શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓએ લાઈવ દર્શન, ઓનલાઈન, ડોનેશન, ગેસ્ટ હાઉસિંગ બુકિંગ, પુજાવિધિ નોંધાવવા માટે ડિજિટલ સુવિધાનો મોટાપાયે ઉપયોગ થયો શ્રાવણમાં સોશ્યલ મીડીયામાં સોમનાથ મહાદેવ છવાયા હતા,…
આ બાઇક જે વ્યક્તિની હતી તે હવે આ દુનિયામાં નથી રહ્યો કહેવાય છે કે જ્યારે આ બાઇકને અહીંયાથી હટાવવાનો પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે તે ખબર…
કર્ણાટકના ગવર્નર મહામહિમ વજુભાઇ વાળાએ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની મધ્યાન્હ આરતી કરી ધન્ય બનેલ હતા. વજુભાઇ વાળા દરવર્ષે શ્રાવણમાં સોમનાથ દર્શને આવતા હોય છે. આજરોજ વજુભાઇ…