ચૈત્ર નવરાત્રી દરમિયાન દેશમાં એક ખાસ જીવંતતા જોવા મળે છે. આ ઉપરાંત, નવ દિવસ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. જીવનમાં માં દુર્ગાના…
temple
જૂનાગઢના વંથલી પાસે આવેલું એક એવું મંદિર કે જ્યાં કોમી એકતાના દર્શન તો થાય જ છે પરંતુ સાથે સાથે અહીં આ મંદિર સાથે અનેક લોકવાયકા જોડાયેલી…
ભક્તજનો દ્વારકાધીશના રંગે રંગાયા ફૂલડોલ ઉત્સવને લઈ 1400 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા દ્વારકા નગરી ગુલાલ ના રંગમાં રંગાઈ ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે…
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના મુજબ પદયાત્રીઓ માટે સેવાકીય કેમ્પનું આયોજન 25 હજારથી વધુ લોકોના બેગમાં રેડિયમના સ્ટીકર લગાવાયા પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે…
પંચમહાલના ધનેશ્વર ગામમાં જૈન દેરાસરમાં તોડફોડ ભગવાનની મૂર્તિઓ ખંડિત કરાતા લોકોમાં આક્રોશ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામના જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિત 3 મૂર્તિ…
શું કામ મંદિરે જવાથી મળે છે મનને શાંતિ જયારે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે થાકી જાય ત્યારે એક જ સહારો હોઈ છે અને તે હોઈ છે…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રયાગરાજના એકતા મહાકુંભની સોમનાથમાં સંકલ્પ સિદ્ધિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર્શન અને મહાપૂજા સોમનાથ મંદિર…
સંધ્યા આરતી સુધીમાં 60,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા મહાશિવરાત્રીના પર્વે દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક 104 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી આજના દિવસમાં સોમનાથ મંદિર…
અમદાવાદ: 614 વર્ષ પછી નગરદેવીની યાત્રા લાલ દરવાજા થઈ ભદ્ર મંદિર પરત ફરી મોટી સંખ્યામાં ઉમટ્યું માનવમહેરામણ અમદાવાદમાં ૬૧૪ વર્ષ પછી મા ભદ્રકાળીની નગરયાત્રા કાઢવામાં આવી…
મહાશિવરાત્રી નિમિતે મંદિરમાં પાલખી યાત્રા યોજાઇ બહોળી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા આજે મહા શિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોને રોશનીથી વિશેષ શણગાર…