મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડના ધરમપુરના બરૂમાળમાં સદગુરુધામ મંદિરના રજતોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો હતો આ તકે મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બરૂમાળ…
temple
સુરત : વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં પ્રભુ શ્રી રામ લખેલા પુસ્તકની કરાઈ સ્થાપના વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં પ્રભુ શ્રી રામ લખેલા પુસ્તકની કરાઈ સ્થાપના…
દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન દ્વારકા નગરી તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણાં શારદાપીઠના નેતૃત્ત્વમાં તમામ જ્ઞાતિ-સમુદાયોએ અનંત…
પાવાગઢ મહાકાલી મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો ઉમટી પડ્યા માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું આઠમ તેમજ નવમીએ એક લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન…
ફાગણ માસની માસિક શિવરાત્રી શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈના હસ્તે લઘુરુદ્રયજ્ઞ અને જ્યોતપુજન કરવામાં આવ્યા મધ્યરાત્રિએ મહાઆરતીના દર્શને મોટી માત્રામાં…
સોમનાથ દર્શને આવનાર ભક્તોને સતર્ક ઓનલાઈન વ્યવહાર કરવા નિર્દેશ ગુગલ સર્ચના માધ્યમથી રૂમ બુકિંગ અથવા દાન દેનારા ભક્તોને ફસાવી રહી છે બોગસ વેબસાઇટ્સ યાત્રિકો ફ્રોડનો ભોગ…
ચૈત્ર નવરાત્રી દરમિયાન દેશમાં એક ખાસ જીવંતતા જોવા મળે છે. આ ઉપરાંત, નવ દિવસ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. જીવનમાં માં દુર્ગાના…
જૂનાગઢના વંથલી પાસે આવેલું એક એવું મંદિર કે જ્યાં કોમી એકતાના દર્શન તો થાય જ છે પરંતુ સાથે સાથે અહીં આ મંદિર સાથે અનેક લોકવાયકા જોડાયેલી…
ભક્તજનો દ્વારકાધીશના રંગે રંગાયા ફૂલડોલ ઉત્સવને લઈ 1400 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા દ્વારકા નગરી ગુલાલ ના રંગમાં રંગાઈ ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે…
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના મુજબ પદયાત્રીઓ માટે સેવાકીય કેમ્પનું આયોજન 25 હજારથી વધુ લોકોના બેગમાં રેડિયમના સ્ટીકર લગાવાયા પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે…