બમ બમ ભોલે…. પુણ્યનું ભાથુ બાંધવા ભવનાથમાં ઉમટયાં લાખો યાત્રિકો વિવિધ અન્નક્ષેત્રો, ઉતારા મંડળો ધમધમવા લાગ્યા ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજ મધરાતથી વિધિવત રીતે પ્રારંભ થશે.…
temple
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, શાખા-તરવડા ગુરુકુલને આંગણે શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનો અભિષેક, રક્તદાન કેમ્પ, શ્રીરામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ સેવારથ અર્પણ વિધિ…
દેશની વિવિધ મુસ્લિમ સંસ્થાઓનાં ૨૦ આગેવાનો દેશભરમાં પ્રવાસ કરીને ચૂકાદા બાદ શાંતિ જાળવી રાખવા તમામ ધર્મની સંસ્થાઓને અપીલ કરશે દેશમાં દાયકાઓથી રાજકીય સામાજીક અને ધાર્મિક રીતે…
વિક્રમ સંવતનાં નૂતન વર્ષમાં રાજસત્તા-ધર્મસત્તાની ભૂમિકા કેવી હશે? દેશની મંદિર-સંસ્કૃતિ સંભવત: રાજકીય આતંકીઓના હુમલાઓના હુમલાનો પ્રતિકાર કરી શકશે? દેશ સામે નવો પ્રશ્ર્નાર્થ વિક્રમ સંવતનું ૨૦૭૫મું વર્ષ…
કબીર, ગૂરૂનાનક જેવા ભગવાનત્વ પામેલા સંતો અને માનવેશ્ર્વર સમા મહાત્મા ગાંધીનું તપ નહિ ફળે? રામ મંદિરના મુદ્દે ચૂકાદા પછી શું ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની એક અયોધ્યામાં…
બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં ખૂબસુંદર રજૂઆત કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા ગોંડલના અક્ષર મંદિર ખાતે મહંત સ્વામીની હાજરીમાં બાલદિલની ખૂબજ ભવ્યતાપૂર્વક ઉજવણી કરાઇ હતી. સવારે મહંત…
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની બેન્ચ નિયત સમય મર્યાદા કરતા એક દિવસ પહેલા આજે સુનાવણી પૂર્ણ કરશે: ચાર હિન્દુ પક્ષકારોને ૪૫-૪૫ મિનિટો જ્યારે મુસ્લિમ પક્ષકારોને દલીલો એક…
જય માધવ…જય યાદવનાં નાદ સાથે આયોજકોનું પુષ્પવર્ષાથી અભિવાદન ભાલકા તીર્થ (શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ સ્થળ) બાર કરોડનાં ખર્ચે નવા મંદિરનાં નિર્માણની સાથે સાથે પ્રથમ ઘ્વજારોહણનો મોકો શ્રી કૃષ્ણ…
નારાયણયજ્ઞ, ૧૫૧ સત્યનારાયણ કથા સ્નપન વિધી અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા પ્રભાસ હરિહર ક્ષેત્ર છે, જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ બિરાજમાન છે. ભગવાન કૃષ્ણએ પણ…
અમૃત યજ્ઞ, ચરણ પાદુકા પૂજન, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાશે મોચી જ્ઞાતીનાં પ્રાણ પ્યા૨ા મોચી જ્ઞાતી ઉજાગ૨ સંત લાલાબાપાનો ૧૩૯મો જન્મોત્સવ તા. ૧૩ ને ૨વીવા૨ શ૨દપૂનમનાં ૨ોજ નિજમંદી૨…